PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે : સોમનાથમાં પૂજા બાદ રાજકોટ-અમદાવાદ જશે
January 10, 2026
સાબરમતી આશ્રમ અને પતંગોત્સવ: 12 જાન્યુઆરીએ સવારે લગભગ 9:30 વાગ્યે, વડાપ્રધાન અને જર્મન ચાન્સેલર સાબરમતી આશ્રમની મુલાકાત લેશે. ત્યારપછી, સવારે 10 વાગ્યે, બંને નેતાઓ સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં ભાગ લેશે.
દ્વિપક્ષીય મંત્રણા: સવારે 11:15 વાગ્યાથી ગાંધીનગરના મહાત્મા મંદિરમાં વડાપ્રધાન અને જર્મન ચાન્સેલર વચ્ચે દ્વિપક્ષીય વાર્તાલાપ થશે. આ બેઠકોમાં ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષ પૂર્ણ થવા પર થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવશે. આ ચર્ચાઓમાં વેપાર અને રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ, સંરક્ષણ અને સુરક્ષા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.
Related Articles
ટેરિફના કારણે એક જ તમિલનાડુંમાં 30 લાખ લોકોની નોકરી જશે ઃ પીએમને સીએમનો પત્ર
ટેરિફના કારણે એક જ તમિલનાડુંમાં 30 લાખ લ...
Jan 11, 2026
POCSO એક્ટમાં આવશે 'રોમિયો-જ્યુલિયટ ક્લોઝ'? સુપ્રીમ કોર્ટ રાહત આપવાના મૂડમાં!
POCSO એક્ટમાં આવશે 'રોમિયો-જ્યુલિયટ ક્લો...
Jan 11, 2026
Grokએ અશ્લીલ કન્ટેન્ટ ફેલાવતા 600થી વધુ એકાઉન્ટ્સ ડિલીટ કર્યા
Grokએ અશ્લીલ કન્ટેન્ટ ફેલાવતા 600થી વધુ...
Jan 11, 2026
કેરળમાં કોંગ્રેસે કાઢી મૂકેલા ધારાસભ્યની ધરપકડ, યૌન શોષણના 3 કેસ બાદ કાર્યવાહી
કેરળમાં કોંગ્રેસે કાઢી મૂકેલા ધારાસભ્યની...
Jan 11, 2026
ભાજપ સાથે વાત થઈ ગઈ છે, અન્ય નેતાઓને મહત્ત્વ નથી આપતો: અજિત પવાર
ભાજપ સાથે વાત થઈ ગઈ છે, અન્ય નેતાઓને મહત...
Jan 11, 2026
UNમાં નોકરી કરીને કમાયેલી જીવનભરની કમાણી દંપતીએ ગુમાવી, 15 કરોડનું ડિજિટલ ફ્રોડ
UNમાં નોકરી કરીને કમાયેલી જીવનભરની કમાણી...
Jan 11, 2026
Trending NEWS
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026
10 January, 2026