ભરૂચના અંકલેશ્વરના દીવા ગામે વૃદ્ધનું રેસ્ક્યુ, પુરના કારણે વૃક્ષ પર રાત વિતાવી
September 19, 2023

ભરૂચના અંકલેશ્વરના દીવા ગામે વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું છે. જેમાં પુરના પાણી આવી જતા વૃક્ષ પર વૃદ્ધે રાત વિતાવી હતી. તેમાં વૃદ્ધે પોતાનો જીવ બચાવવા વૃક્ષનો સહારો લીધો હતો. જેમાં NDRF અને સ્થાનિકો દ્વારા વૃદ્ધનું રેસ્ક્યુ કરાયું છે. અંકલેશ્વરના દીવા ગામે વિચિત્ર ઘટના બની હતી. પુરના પાણી આવી જતાં એક વડિલે ઝાડ ઉપર રાત વિતાવી છે. પુરના પાણી આવી જતા વૃદ્ધે પોતાનો જીવ બચાવવા માટે વૃક્ષનો સહારો લીધો હતો.
જેમાં આખી રાત વૃક્ષ પર બેસીને વૃદ્ધ જાગતા રહ્યા હતા. તેમાં આખરે એનડીઆરએફ અને સ્થાનિકો દ્વારા તેમને બચાવી લેવાયા છે. ગુજરાતમાં વરસાદને કારણે બારે મેઘ ખાંગા જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે. નર્મદા જિલ્લાના સરદાર સરોવર ડેમમાં પાણીની ભરપૂર આવક થઇ છે. જેના પગલે ડેમના 23 દરવાજા ખોલી નર્મદા નદીમાં પાણી છોડવામાં આવી રહ્યુ છે. ત્યારે ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં નર્મદા નદીના પૂરના પાણી ઘૂસ્યા છે.
Related Articles
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમાં 21 લોકોના મોત
ગુજરાતમાં મેઘરાજાનો કહેર યથાવતઃ 48 કલાકમ...
May 08, 2025
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈંચ વરસાદ, અંડરપાસ છલકાયા, વાહન વ્યવહાર ઠપ
અમદાવાદ જિલ્લામાં બે કલાકમાં ખાબક્યો 2 ઈ...
May 07, 2025
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્રીલ શરૂ, 7:30 થી 9:00 દરમિયાન બ્લેક આઉટ યોજાશે
સાઇરન વગાડી ગુજરાતના 18 જિલ્લામાં મોક ડ્...
May 07, 2025
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોના મોત, 38 વ્યક્તિઓ ઈજાગ્રસ્ત
વરસાદ અને વાવાઝોડાથી બે દિવસમાં 18 લોકોન...
May 07, 2025
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ એરપોર્ટ 3 દિવસ બંધ
અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ, રાજકોટ-ભુજ...
May 07, 2025
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ
ગુજરાતના 18 જિલ્લામાં આવતીકાલે સાંજના 4થ...
May 06, 2025
Trending NEWS

07 May, 2025