હિંસા પાછળ ભાજપના ટોચના ત્રણ નેતા જવાબદાર TMC ધારાસભ્યનો આક્ષેપ
April 13, 2025

ટીએમસીના ધારાસભ્ય મદન મિત્રાએ મુર્શિદાબાદ હિંસા મુદ્દે વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ભાજપ નેતાઓ ઉલ્ટી-સીધી વાતો બોલી બંગાળમાં હિંસા કરાવવા માંગે છે. તમામ રાજ્યોમાં આવી નાની હિંસાઓ થાય છે. હિંસા પાછળ વક્ફ કાયદો લાવનારી કેન્દ્ર સરકાર જવાબદાર છે. ભાજપ બંગાળમાં 2026ની ચૂંટણી પહેલા હિંસા કરાવવા માંગે છે અને પાકિસ્તાન સાથે યુદ્ધ કરવા માંગે છે. તેમણે કહ્યું કે, દેશમાં જે પણ હિંસાઓ થઈ રહી છે, તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi), ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ (UP CM Yogi Adityanath) જવાબદાર છે. આવી હિંસામાં કોઈનો પણ જીવ જાય છે અને તે ખોટું છે. જ્યાં સુધી મમતા બેનરજી (West Bengal CM Mamata Banerjee) છે, ત્યાં સુધી બંગાળમાં ક્યાંક પણ હિંસા ન થઈ શકે. મમતા બેનરજી બધાને સાથે લઈને ચાલી રહ્યા છે.
Related Articles
આતંકી હુમલાની જાણ બાદ પરત ફરતી વખતે પાકિસ્તાન અંગે PM મોદીએ લીધો હતો મોટો નિર્ણય
આતંકી હુમલાની જાણ બાદ પરત ફરતી વખતે પાકિ...
Apr 23, 2025
પહલગામ આતંકી હુમલો નફરત ફેલાવવાનું પરિણામ છે, સંજય રાઉતના કેન્દ્ર પર પ્રહાર
પહલગામ આતંકી હુમલો નફરત ફેલાવવાનું પરિણા...
Apr 23, 2025
પહલગામ આતંકી હુમલા વચ્ચે ઉરીમાં ઘૂસણખોરીનો પ્રયાસ, એન્કાઉન્ટરમાં બે આતંકી ઠાર
પહલગામ આતંકી હુમલા વચ્ચે ઉરીમાં ઘૂસણખોરી...
Apr 23, 2025
35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ, આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં લોકોનો રસ્તા પર આવી વિરોધ
35 વર્ષ બાદ પહેલી વખત આખું કાશ્મીર બંધ,...
Apr 23, 2025
પહલગામમાં પર્યટકો પર હુમલો કરનાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કરાયા
પહલગામમાં પર્યટકો પર હુમલો કરનાર આતંકવાદ...
Apr 23, 2025
આતંકીઓ ભારતમાં પ્રવેશી રાજૌરીથી ચત્રુ, પછી વાધવનથી પહેલગામ ગયા હોવાનું ગુપ્તચર એજન્સીએ જણાવ્યું
આતંકીઓ ભારતમાં પ્રવેશી રાજૌરીથી ચત્રુ, પ...
Apr 23, 2025
Trending NEWS

23 April, 2025

23 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025

22 April, 2025