UGCના નિયમ તમામ લોકો માટે સમાન હશે, સરકાર મૂંઝવણ કરશે દૂર
January 27, 2026
UGCના નવા નિયમને લઈને વિવાદ વધી રહ્યો છે, સમગ્ર દેશમાં ચાલી રહેલા વિરોધ બાદ હવે સરકાર સ્પષ્ટતા કરવામાં લાગી છે. સરકાર તરફથી કહેવામાં આવ્યું છે કે UGCના નિયમ તમામ લોકો માટે નિષ્પક્ષ હશે અને કોઈની સાથે પણ કોઈ અન્યાયી વર્તન કરવામાં આવશે નહીં. સાથે જ કહેવામાં આવ્યું છે કે સૂચિત નિયમોને લઈને જો કોઈ ગેરસમજ હોય તો તેને દૂર કરવા માટે શિક્ષણ મંત્રાલય સ્પષ્ટીકરણ કરશે.
UGCના નવા નિયમોને લઈ વિવાદ વધતો જઈ રહ્યો છે. તેને લઈને સ્વર્ણ સમાજ સાથે જોડાયેલા સંગઠન વિરોધ કરી રહ્યા છે. ઉત્તરપ્રદેશથી શરૂ થયેલો વિરોધ દેશના ઘણા રાજ્યો સુધી પહોંચી ગયો છે, રાજધાની દિલ્હીમાં આજે સ્વર્ણ સમાજે રસ્તાઓ પર ઉતરવાની જાહેરાત કરી છે. UGCના નવા નિયમ પર સામાન્ય વર્ગ સાથે જોડાયેલા સંગઠનોમાં ભારે નારાજગી છે. 9
સભ્યની કમેટીમાં સંસ્થાના પ્રમુખ, 3 પ્રોફેસર, 1 કર્મચારી, 2 સામાન્ય નાગરિક, 2 વિશેષ આમંત્રિત વિદ્યાર્થી હશે. 5 સીટ SC/ST, OBC દિવ્યાંગ, મહિલાઓ માટે રિઝર્વ રાખવામાં આવી છે. સૌથી મોટી વાત એ છે કે સામાન્ય વર્ગના પ્રતિનિધિત્વની વાત જ કરવામાં આવી નથી, જેની વિરૂદ્ધ ફરિયાદોની આશંકા સૌથી વધારે છે.
Related Articles
ઉત્તર ભારતમાં હવામાનના પલટો : નોઇડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ સહિત NCRના અનેક વિસ્તારોમાં વરસાદ
ઉત્તર ભારતમાં હવામાનના પલટો : નોઇડા, ગા...
Jan 27, 2026
લગ્ન, લિવઇન રિલેશનશિપમાં છેતરપિંડી મામલે નિયમો વધુ કડક, UCCમાં સુધારા માટે અધ્યાદેશ લાગુ
લગ્ન, લિવઇન રિલેશનશિપમાં છેતરપિંડી મામલે...
Jan 27, 2026
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર ઓલ ટાઈમ હાઈ : 5000 ડૉલરને પાર, ચાંદીમાં પણ તેજી યથાવત
આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પહેલીવાર ઓલ...
Jan 26, 2026
કર્તવ્ય પથ પર પરેડમાં ભારતીય સૈન્યનું શક્તિ પ્રદર્શન, ઓપરેશન સિંદૂરના ટેબ્લોએ આકર્ષણ જમાવ્યું
કર્તવ્ય પથ પર પરેડમાં ભારતીય સૈન્યનું શક...
Jan 26, 2026
77માં ગણતંત્ર દિવસ નિમિત્તે પીએમ મોદીએ શહીદ વીર જવાનોને આપી શ્રદ્ધાંજલિ
77માં ગણતંત્ર દિવસ નિમિત્તે પીએમ મોદીએ શ...
Jan 26, 2026
Trending NEWS
26 January, 2026
26 January, 2026
26 January, 2026
26 January, 2026
26 January, 2026
26 January, 2026
26 January, 2026
26 January, 2026
26 January, 2026
25 January, 2026