બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી, કહ્યું : પીએમ મોદીએ જે કહ્યું હતું તે કરી બતાવ્યું
May 12, 2025

જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલાના બદલામાં કેન્દ્ર સરકારે ઓપરેશન સિંદૂર ચલાવ્યુ. આતંકીઓનો ખાત્મો બોલાવ્યો. આ મામલે બીજેપી પ્રવક્તા સંબિત પાત્રાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી. તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ જે કહ્યું હતું તે કરી બતાવ્યું. તેમણે સંબોધન કરતા વધુમાં જણાવ્યું કે ઓપરેશન સિંદૂર સફળ રહ્યુ છે. સેનાએ તેને સફળ બનાવ્યુ છે. ભારતીય સેનાએ પોતાના અદમ્ય સાહસનો પરિચય આપ્યો છે.
તેમણે વધુમાં કહ્યું કે પાકિસ્તાનને ખબર હતી કે ભારત છોડશે નહી. ભારતે સિંધુ જળ સમજૂતી કરાર રદ્દ કર્યો. દુનિયામાં પાકિસ્તાન આખુ અલગ પડી ગયુ. મોટા મોટા ઇસ્લામિક દેશોએ ભારતનું સમર્થન કર્યું, અસંભવ કામને મોદી સરકારે સંભવ કરી બતાવ્યું. ભારતીય સેનાની બહાદુરી દુનિયાએ જોઇ. તેમણે કહ્યું કે પાકિસ્તાને ઘણુ નુકસાન વેઠવુ પડશે. સેનાએ આતંકીઓને ઠાર કરી દીધા. 9 આતંકવાદી ઠેકાણા ધ્વસ્ત કર્યા. પાકિસ્તાન પર ઘણા પ્રતિબંધો લગાવ્યા.
Related Articles
આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજોગ સંબોધન, ઓપરેશન સિંદૂર અંગે આપી શકે છે માહિતી
આજે રાત્રે 8 વાગ્યે PM મોદીનું રાષ્ટ્રજો...
May 12, 2025
PM મોદીના નિવાસે ફરી મોટી બેઠક, ત્રણેય સૈન્ય પ્રમુખ સાથે રાજનાથ-CDS પણ પહોંચ્યા
PM મોદીના નિવાસે ફરી મોટી બેઠક, ત્રણેય સ...
May 12, 2025
ભારત-પાકિસ્તાન સીઝફાયરમાં અમેરિકાની દખલ મુદ્દે વિપક્ષ આક્રમક, સોશિયલ મીડિયા પર ઈન્દિરા ગાંધી ટ્રેન્ડમાં
ભારત-પાકિસ્તાન સીઝફાયરમાં અમેરિકાની દખલ...
May 12, 2025
ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગુજરાતના 7 સહિત 32 એરપોર્ટ ફરી શરૂ
ભારત-પાકિસ્તાન તણાવના લીધે બંધ કરાયેલા ગ...
May 12, 2025
છત્તીસગઢના રાયપુરમાં ટ્રેલર સાથે અથડાતા માલવાહક વાહનમાં બેઠેલા 13 લોકોના મોત
છત્તીસગઢના રાયપુરમાં ટ્રેલર સાથે અથડાતા...
May 12, 2025
આતંકવાદીઓના ઠેકાણાઓ અને પાકિસ્તાની એરબેઝ પર હુમલાની સેટેલાઇટથી પુષ્ટિ
આતંકવાદીઓના ઠેકાણાઓ અને પાકિસ્તાની એરબેઝ...
May 12, 2025
Trending NEWS

12 May, 2025