મહારાષ્ટ્રમાં ભાજપ બહુમતીની નજીક છતાં CMનું નામ નક્કી કરવામાં તકલીફ
November 27, 2024
મહારાષ્ટ્રમાં હજુ સુધી મુખ્યમંત્રીનો ચહેરો નક્કી થયો નથી. સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે કે એકલા ભાજપ બહુમતીની નજીક છે અને અજિત પવાર પણ મુખ્યમંત્રીની રેસથી દૂર છે. તેમ છતાં મહાયુતિ મુખ્યમંત્રી પદ અંગે નિર્ણય કેમ લઈ શકતી નથી? એવું માનવામાં આવે છે કે ભાજપ હાઈકમાન્ડ જાતિ સમીકરણના આધારે અને એનડીએના સહયોગીઓને વિશ્વાસમાં લઈને નિર્ણય લેવા માંગે છે. આ જ કારણ છે કે છેલ્લા ચાર દિવસથી મુંબઈથી દિલ્હી સુધી બેઠકોનો દોર ચાલી રહ્યો છે.
એક તરફ મરાઠા ચહેરા એકનાથ શિંદેનું નામ ચાલી રહ્યું છે તો બીજી તરફ દેવેન્દ્ર ફડણવીસ છે. ભાજપને OBC વર્ગને પણ આકર્ષવાનો પડકાર છે. વર્તમાન વિધાનસભાનો કાર્યકાળ 26 નવેમ્બરે પૂરો થયો. એકનાથ શિંદેએ પણ સીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે. નવી સરકારની રચના સુધી તેઓ કાર્યકારી મુખ્યમંત્રી છે. આખરે, મહાયુતિ મુખ્યમંત્રી અંગે નિર્ણય કેમ લઈ શકતી નથી?
નવા સીએમ અંગે નિર્ણય લેતા પહેલા ભાજપ તેના સહયોગી અને ધારાસભ્યો પાસેથી ઓપિનિયન પોલ લેશે. જેમાં પહેલા સહયોગી પક્ષોના નેતાઓ સાથે વાત કરવામાં આવશે અને ત્યારપછી ભાજપના ધારાસભ્યો પાર્ટીની બેઠકમાં ભાગ લેશે અને પાર્ટીના ધારાસભ્યો સાથે વાત કર્યા બાદ સર્વસંમતિ સાધવામાં આવશે અને નવા મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં આવશે.
Related Articles
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબ...
Jul 22, 2026
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તા...
Jul 22, 2026
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ...
Jul 22, 2026
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધિકારીઓ પર આજે નિર્ણય : ચંપત રાયના ઉત્તરાધિકારી સહિત CEOના નામ પર સસ્પેન્સ
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધ...
Jul 22, 2026
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ના મોત, PM મોદી-અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, મૃત્યુઆંક વધવાની આશંકા
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ન...
Jul 22, 2026
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી યાત્રા સળંગ ત્રીજા દિવસે સ્થગિત : શ્રદ્ધાળુઓ કટરામાં ફસાયા, બાણગંગાથી જ પરત ફર્યા
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી...
Jul 22, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026