સિંહ અને કુંભ સહિત આ 3 રાશિના જાતકોને દિવાળીથી થશે અપાર ધનલાભ, બની રહ્યો છે રાજયોગ
October 13, 2025
જ્યોતિષ ગણતરી પ્રમાણે 14 ઓક્ટોબરની સાંજે 7.34 મિનિટે શુક્ર અને યૂરેનસ ગ્રહ એક બીજાથી 120 ડિગ્રીના ખૂણે હશે, જેના પરિણામે આ શુભ યોગનું નિર્માણ થઈ રહ્યું છે.
હાલમાં યુરેનસ ગ્રહ વૃષભ રાશિમાં અને શુક્ર કન્યા રાશિમાં બિરાજમાન રહેશે. આ સંયોગ કેટલીક રાશિઓ માટે સૌભાગ્ય અને સંપત્તિમાં વૃદ્ધિનો સંકેત આપે છે. આવો જાણીએ કે, કઈ કઈ રાશિઓનો રાજયોગની સૌથી વધારે અસર પડશે.
નવપંચમ રાજયોગ મિથુન રાશિવાળાઓ માટે ખુશીઓ લઈને આવશે. શુક્ર ગ્રહ તમારી રાશિથી ચોથા ભાવમાં ગોચર કરશે, જે તમારા પરિવાર અને નાણાકીય સ્થિતિમાં સુધારોનો સંકેત આપી રહ્યો છે. આ સમયગાળા દરમિયાન તમે નવું વાહન અથવા મિલકત ખરીદી શકો છો. લાંબા સમયથી ચાલતા પારિવારિક વિવાદો ઉકેલાશે, અને સંબંધો મધુરતા આવશે. નોકરી કરતા લોકો માટે આ પ્રમોશન અને સમ્માન મેળવવાનો સમય રહેશે. સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે, અને તમારી મહેનતની પ્રશંસા થશે.
સિંહ રાશિના જાતકો માટે આ રાજયોગ વિશેષ ફાયદાકારક રહેશે. આ યોગ તમારી રાશિના ધન અને વાણીના ભાવોમાં બની રહ્યો છે, જેથી કોઈ આકસ્મિક લાભ મળી શકવાની શક્યતા છે. તમારા કરિયરમાં કોઈ નવી તકો, પ્રમોશન અને વ્યાપારમાં વૃદ્ધિ થઈ શકે છે. તમારી નાણાકીય સ્થિતિ મજબૂત થશે, અને તમારી વાણીનો પ્રભાવ વધશે. આ દરમિયાન તમારા શબ્દોમાં એટલું આકર્ષણ હશે કે, લોકો તમારી વાતોથી પ્રભાવિત થશે.
કુંભ રાશિના જાતકો માટે નવપંચમ રાજયોગ અત્યંત શુભ સાબિત થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન શુક્ર આઠમા ભાવમાં ગોચર કરશે. જે પરિવર્તન અને લાભનો સુચક છે. આ યોગના પ્રભાવથી તમારા ભાગ્યનો પૂરો સાથ મળશે. વિદેશ યાત્રા, નવી નોકરી અથવા પ્રમોશન જેવી સંભાવનાઓ જોવા મળી રહી છે. વ્યવસાયિકોને રોકાણમાંથી નવી તકો અને નફો મળી શકે છે. ઉચ્ચ હોદ્દા પર રહેલા લોકોને લીડરશિપનો રોલ મળવાની સંભાવના બની રહી છે. આ સમય વાહન અથવા સંપત્તિ ખરીદવા માટે પણ અનુકૂળ રહેશે.
Related Articles
રવીન્દ્ર જાડેજા CSK છોડે તેવી અટકળો તેજ! ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ 'ગુમ' થતાં ફેન્સ પરેશાન
રવીન્દ્ર જાડેજા CSK છોડે તેવી અટકળો તેજ!...
Nov 10, 2025
અનાયા બાંગરે ફરી હાથમાં પકડ્યું બેટ, WPL ઓક્શન પહેલા RCB કીટ સાથે શરૂ કરી પ્રેક્ટિસ
અનાયા બાંગરે ફરી હાથમાં પકડ્યું બેટ, WPL...
Nov 10, 2025
ઋચા ઘોષ સ્ટાર ક્રિકેટર બની DSP, ફાઈનલમાં જેટલા રન બનાવ્યા એટલા લાખનો ચેક મળ્યો
ઋચા ઘોષ સ્ટાર ક્રિકેટર બની DSP, ફાઈનલમાં...
Nov 09, 2025
IND vs AUS 5th T20: વરસાદને કારણે પાંચમી T20 રદ, ભારતે 2-1 થી સીરિઝ જીતી
IND vs AUS 5th T20: વરસાદને કારણે પાંચમી...
Nov 08, 2025
ચેતેશ્વર પૂજારાનું કરિયર શાહરુખ ખાને બચાવ્યું હતું, નહીંતર ભારતીય ટીમને ન મળ્યો હોત દિગ્ગજ બેટર
ચેતેશ્વર પૂજારાનું કરિયર શાહરુખ ખાને બચા...
Nov 08, 2025
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 5મી અને અંતિમ T20 મેચ
ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે આજે 5મી અને અંતિમ...
Nov 08, 2025
Trending NEWS
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025
10 November, 2025