વડતાલ: એકાદશીએ સ્વામિનારાયણ ભગવાનને ધરાવાયો 665 કિલો નારંગીનો અન્નકૂટ
February 27, 2026
વડતાલ મંદિરમાં દેવોને ઋતુ અનુસાર વિવિધ ફળો ધરાવવાની પ્રાચીન પરંપરા છે. વડતાલ મંદિરના ચેરમેન ડૉ. સંતવલ્લભદાસજી સ્વામીની પ્રેરણાથી એક શ્રદ્ધાળુ હરિભક્ત દ્વારા આ અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું. મંદિરમાં બિરાજતા હરિકૃષ્ણ મહારાજ અને અન્ય દેવો સમક્ષ નારંગીની સુંદર ગોઠવણી કરવામાં આવી હતી, જેનાથી સમગ્ર ગર્ભગૃહ કેસરી આભાથી ઝળહળી ઉઠ્યું હતું.
આ આકર્ષક અન્નકૂટના દર્શન માટે સવારે 10:00 થી સાંજના 6:00 વાગ્યા સુધી હજારોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા હતા. અન્નકૂટના દર્શનના સુચારુ આયોજન અને વ્યવસ્થા કરવામાં આવી હતી.
મંદિર વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ભગવાનને ધરાવવામાં આવેલો આ 665 કિલો નારંગીનો પ્રસાદ આગામી રવિવારની સાપ્તાહિક સભામાં ઉપસ્થિત રહેનારા તમામ હરિભક્તોને વિતરણ કરવામાં આવશે.
Related Articles
3 દિવસ બાદથી બુધની ઉલટી ચાલ 4 રાશિના જાતકોના ભાગ્યમાં ઉથલપાથલ મચાવશે
3 દિવસ બાદથી બુધની ઉલટી ચાલ 4 રાશિના જાત...
Feb 23, 2026
મીન રાશિમાં 2035 સુધી બિરાજશે વરુણ ગ્રહ! 4 રાશિના જાતકો પર ધનવર્ષા નક્કી!
મીન રાશિમાં 2035 સુધી બિરાજશે વરુણ ગ્રહ!...
Feb 12, 2026
રેવતી નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિના જાતકો માટે લાવશે અચ્છે દિન!
રેવતી નક્ષત્રમાં શનિનું ગોચર 3 રાશિના જા...
Feb 07, 2026
કન્યા-ધન સહિત આ 4 રાશિના જાતકો માટે ફેબ્રુઆરી મહિનો શુભ! ધન, સન્માનમાં વૃદ્ધિ, સફળતા મળશે
કન્યા-ધન સહિત આ 4 રાશિના જાતકો માટે ફેબ્...
Feb 03, 2026
નોકરી, ધનલાભ, પ્રમોશન... હોળી પછી ધન અને કુંભ સહિત આ 3 રાશિના જાતકોનું ભાગ્ય ચમકશે
નોકરી, ધનલાભ, પ્રમોશન... હોળી પછી ધન અને...
Jan 28, 2026
આવતા મહિને બેક ટુ બેક 5 રાજયોગ અને 4 ગ્રહ-ગોચર, આ રાશિના જાતકો પર થશે પૈસાનો વરસાદ
આવતા મહિને બેક ટુ બેક 5 રાજયોગ અને 4 ગ્ર...
Jan 24, 2026
Trending NEWS
25 February, 2026
25 February, 2026
25 February, 2026
25 February, 2026
25 February, 2026
25 February, 2026
25 February, 2026
25 February, 2026
25 February, 2026
25 February, 2026