નેપાળમાં પૂરને લીધે 241 લોકોનાં મોત, સેંકડો ગુમ, 4 હજારનું રૅસ્ક્યૂ
October 02, 2024

પાડોશી દેશ એવા નેપાળમાં અત્યારે સાંબેલાધાર વરસાદ બાદ પૂર અને ભૂસ્ખલનથી તારાજી સર્જાઈ છે. છેલ્લા 48 કલાક વરસેલા વરસાદથી પૂરમાં નેપાળમાં લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. સેંકડો માર્ગો બંધ છે. હજાર મકાનો પૂરમાં તણાઈ ગયા છે. ઘણા પરિવારો બેઘર થયા છે. પૂરે મચાવેલા વિનાશથી ચાર હજાર કરતાં વધુ લોકોને બચાવવામાં આવ્યા છે. જો કે, હજી સેંકડો લોકો ગુમ છે.
નેપાળના વડાપ્રધાન કેપી શર્મા ઓલીએ બુધવારે જણાવ્યું હતું કે હિમાલયના દેશમાં વરસાદના કારણે આવેલા પૂર અને ભૂસ્ખલન પછી ચાર હજારથી વધુ લોકોને બચાવી લેવામાં આવ્યા છે, જેના લીધે અત્યાર સુધીમાં 241 લોકોનાં જીવ લીધા છે અને હિમાલયના દેશમાં વિનાશ સર્જ્યો છે. તેમણે સ્વીકાર્યું કે શોધ અને બચાવ કામગીરીમાં સરકાર તરફથી વિલંબ થયો હતો.
તેમણે કહ્યું કે અધિકારીઓએ પૂરની આફતમાંથી દેશભરમાં 4,331 લોકોને બચાવ્યા છે. વડાપ્રધાને સતત 48 કલાકના વરસાદ બાદ શનિવારે દેશમાં અચાનક સર્જાયેલી આપત્તિ બાદ કરવામાં આવી રહેલી શોધ અને બચાવ કામગીરીમાં રહેલી ખામીઓને દૂર કરવાની વાત કરી હતી.
Related Articles
'વાતચીતથી પતાવી લેજો, આખી દુનિયા જુએ છે..' ભારત-પાકિસ્તાનમાં તંગદિલી વચ્ચે અમેરિકાનું નિવેદન
'વાતચીતથી પતાવી લેજો, આખી દુનિયા જુએ છે....
Apr 30, 2025
પંજાબના આપ નેતાની પુત્રી વંશિકાનું કેનેડામાં રહસ્યમય મોત, અભ્યાસ માટે ગઈ હતી
પંજાબના આપ નેતાની પુત્રી વંશિકાનું કેનેડ...
Apr 30, 2025
ચીનની રેસ્ટોરન્ટમાં અચાનક આગ ભભૂકી, 22 લોકોના મોત, ત્રણ ઘાયલ
ચીનની રેસ્ટોરન્ટમાં અચાનક આગ ભભૂકી, 22 લ...
Apr 29, 2025
સાઉદી અરેબિયાનો મોટો નિર્ણય : 67 હજારથી વધુ ખાનગી પાકિસ્તાની હજ યાત્રાળુઓ સાઉદી જઈ શકશે નહીં
સાઉદી અરેબિયાનો મોટો નિર્ણય : 67 હજારથી...
Apr 29, 2025
યુરોપમાં બત્તીગુલ: ફ્રાંસ, સ્પેન સહિતના દેશોમાં પ્લેન, મેટ્રો અને મોબાઈલ નેટવર્ક ઠપ
યુરોપમાં બત્તીગુલ: ફ્રાંસ, સ્પેન સહિતના...
Apr 28, 2025
ખૈબર પખ્તૂનખ્વામાં ભયાનક વિસ્ફોટમાં 7ના મોત, પાકિસ્તાની સેનાએ ત્રણ દિવસમાં 71 આતંકીને ઠાર કર્યા
ખૈબર પખ્તૂનખ્વામાં ભયાનક વિસ્ફોટમાં 7ના...
Apr 28, 2025
Trending NEWS

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

30 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025

29 April, 2025