મુંબઈમાં મોટી દુર્ઘટના, 14 માળની ઈમારતમાં લાગી ભીષણ આગ, 3 લોકોનાં દાઝી જતાં મોત
October 16, 2024
મુંબઈ : મુંબઈથી એક મોટી દુર્ઘટનાના સમાચાર સામે આવી રહ્યાં છે. અહીં 14 માળની એક ઈમારત રિયા પેલેસમાં 10માં માળે ભીષણ આગ લાગી જતાં 3 લોકો મૃત્યુ પામી ગયાની માહિતી સામે આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક ધોરણે ઘટનાસ્થળે ધસી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા.
અંધેરી વેસ્ટમાં લોખંડવાલા કોમ્પલેક્ષમાં આ ઈમારત આવેલી હતી. જેનું નામ રિયા પેલેસ બિલ્ડિંગ છે. સવારે લગભગ આઠ વાગ્યાના સુમારે આગની ઘટના બની હતી. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યું કે અત્યાર સુધી 3 લોકો મૃત્યુ પામી ચૂક્યા છે. 10 મા માળે લાગેલી આગને કાબૂમાં લેવાના પ્રયાસો ચાલી રહ્યા છે. જોકે આગ કેવી રીતે લાગી તેનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. મૃતકોની ઓળખ ચંદ્રપ્રકાશ સોની (74), કાંતા સોની (74) અને તેમના હેલ્પર પેલુબેટા(42)નું મોત નિપજ્યું હતું.
Related Articles
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબિયત લથડી, ગંગારામ હોસ્પિટલમાં દાખલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સોનિયા ગાંધીની તબ...
Jan 06, 2026
હરિદ્વાર અર્ધ કુંભમાં 105 ઘાટ પર માત્ર હિંદુઓને જ એન્ટ્રીની તૈયારી
હરિદ્વાર અર્ધ કુંભમાં 105 ઘાટ પર માત્ર હ...
Jan 06, 2026
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા સુરેશ કલમાડીનું 82 વર્ષની વયે નિધન
પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસ નેતા...
Jan 06, 2026
દિલ્હીમાં પોતાને ભાજપ-RSSના નેતા ગણાવતા દબંગોએ પિતા-પુત્રને જાહેરમાં નગ્ન કરી માર્યા
દિલ્હીમાં પોતાને ભાજપ-RSSના નેતા ગણાવતા...
Jan 05, 2026
મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરીમાં પણ SC/ST/OBCનો હક : સુપ્રીમ કોર્ટ
મેરિટમાં આગળ હોય તો જનરલ કેટેગરીની નોકરી...
Jan 05, 2026
સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ, PM મોદીએ બ્લોગ લખીને નહેરુ પર કર્યા પ્રહાર
સોમનાથ મંદિર પર હુમલાને 1000 વર્ષ પૂર્ણ,...
Jan 05, 2026
Trending NEWS
05 January, 2026
05 January, 2026
05 January, 2026
05 January, 2026
05 January, 2026
05 January, 2026
05 January, 2026
05 January, 2026
05 January, 2026
04 January, 2026