કેજરીવાલની ધરપકડના વિરોધમાં AAP આજે પીએમ હાઉસ ઘેરશે, પોલિસે જાહેર કરી એડવાઈઝરી
March 26, 2024
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડ સામે વિરોધ નોંધાવવા આમ આદમી પાર્ટી (AAP) આજે વડા પ્રધાનના નિવાસસ્થાનનો ઘેરાવ કરશે. આવી સ્થિતિમાં, દિલ્હી ટ્રાફિક પોલીસે એક ટ્રાફિક એડવાઇઝરી જારી કરી છે,
જેમાં કહેવામાં આવ્યું છે કે મંગળવારે તુગલક રોડ, સફદરજંગ રોડ અને કમલ અતાતુર્ક માર્ગ પર કોઈપણ વાહનને ક્યાંય રોકવા અથવા પાર્ક કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તમને જણાવી દઈએ કે દિલ્હી પોલીસના જણાવ્યા અનુસાર આમ આદમી પાર્ટીના કોઈપણ વિરોધ પ્રદર્શનને મંજૂરી આપવામાં આવી નથી.
દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડના વિરોધમાં આમ આદમી પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને ઘેરાવો કરવાના એલાનને પગલે પોલીસે 7, લોક કલ્યાણ માર્ગ પર સુરક્ષાનો કડક બંદોબસ્ત ગોઠવી દીધો છે.
એક અધિકારીએ મંગળવારે આ જાણકારી આપી હતી. ઉલ્લેખનીય છે કે 7, લોક કલ્યાણ માર્ગ એ વડાપ્રધાનનું સત્તાવાર નિવાસસ્થાન છે. પોલીસે રાષ્ટ્રીય રાજધાનીના અન્ય ઘણા વિસ્તારોમાં પણ સુરક્ષા કડક કરી છે.
Related Articles
ગૂગલની જાહેરાતો પાછળ સૌથી વધુ પૈસાનો ધુમાડો ભાજપે કર્યો, આ પક્ષોએ ચોંકાવ્યા, રિપોર્ટમાં ઘટસ્ફોટ થયો
ગૂગલની જાહેરાતો પાછળ સૌથી વધુ પૈસાનો ધુમ...
જે રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું ત્યાં ચૂંટણી પંચની મોટી કાર્યવાહી, 26 સરકારી કર્મચારીને એકઝાટકે સસ્પેન્ડ કર્યા
જે રાજ્યમાં સૌથી વધુ મતદાન થયું ત્યાં ચૂ...
Apr 27, 2024
'EDના 4 સાક્ષી ભાજપ સાથે સંકળાયેલા..' સુપ્રીમ કોર્ટમાં કેજરીવાલે 'ગુજરાતી' ડાયરીનો ઉલ્લેખ કર્યો
'EDના 4 સાક્ષી ભાજપ સાથે સંકળાયેલા..' સુ...
Apr 27, 2024
CM મમતા બેનરજી થયા ઈજાગ્રસ્ત: હેલિકોપ્ટર પર ચઢતા સમયે સંતુલન બગડતા લપસી પડ્યા
CM મમતા બેનરજી થયા ઈજાગ્રસ્ત: હેલિકોપ્ટર...
Apr 27, 2024
કર્ણાટકના ચિક્કબલ્લાપુરામાં 4.8 કરોડ રોકડા જપ્ત : ભાજપ ઉમેદવાર સુધાકર સામે FIR
કર્ણાટકના ચિક્કબલ્લાપુરામાં 4.8 કરોડ રોક...
Apr 27, 2024
Mumbaiના MNCનાં રિટાયર્ડ ડાયરેક્ટરે સાઇબર ફ્રોડમાં રૂ. 25 કરોડ ગુમાવ્યા
Mumbaiના MNCનાં રિટાયર્ડ ડાયરેક્ટરે સાઇબ...
Apr 27, 2024
Trending NEWS
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
27 April, 2024
26 April, 2024
26 April, 2024
Apr 27, 2024