અભિનેતા દેવ આનંદનો જૂહુ સ્થિત બંગલો 400 કરોડમાં વેચાયો, હવે ત્યાં બનશે 22 માળની ઈમારત
September 20, 2023

આવતા મંગળવારે એટલે કે 26મી સપ્ટેમ્બરે હિન્દી ફિલ્મોના એવરગ્રીન હીરો દેવ આનંદનો 100મો જન્મદિવસ છે. આ એક વિચિત્ર સંયોગ હશે કે આવા પ્રસંગે તેમનો પ્રખ્યાત બંગલો વેચાયો હોવાના સમાચાર આવ્યા. ઈતિહાસ સર્જનાર સિતારા જેમના વારસાને સાચવવા જોઈએ તે બજાર દ્વારા એક પછી એક નષ્ટ થઈ રહ્યા છે.
દેવ આનંદે પોતાના જીવનના 40 વર્ષ જ્યાં તેમની પત્ની અને બાળકો સાથે વિતાવ્યા તે બંગલો એક બિલ્ડરને 400 કરોડ રૂપિયામાં વેચી દેવામાં આવ્યો છે. આ ઘરમાં, દિવંગત અભિનેતાએ તેમના જીવનના સુંદર વર્ષો તેમની પત્ની કલ્પના કાર્તિક, બાળકો સુનીલ આનંદ અને દેવીના આનંદ સાથે વિતાવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવી રહ્યું છે કે દેવ આનંદનો મુંબઈના જુહુમાં આવેલો બંગલો એક રિયલ એસ્ટેટ કંપનીને વેચી દેવામાં આવ્યો છે. ડીલ થઈ ગઈ છે અને પેપરવર્ક ચાલી રહ્યું છે. તેને અંદાજે 350-400 કરોડ રૂપિયામાં વેચવામાં આવ્યો છે. આ બંગલાને તોડીને હવે અહીં 22 માળની ઊંચી ઇમારત બનાવવામાં આવશે.
Related Articles
વિજય દેવરકોંડા અને રશ્મિકા છ વર્ષે ફિલ્મમાં સાથે આવશે
વિજય દેવરકોંડા અને રશ્મિકા છ વર્ષે ફિલ્મ...
May 14, 2025
માહિરા અને ફવાદની તસવીરો ડિજિટલ પોસ્ટરો પરથી દૂર
માહિરા અને ફવાદની તસવીરો ડિજિટલ પોસ્ટરો...
May 14, 2025
શાહરૂખ-સુહાનાની ફિલ્મ કિંગમાં અનિલ કપૂરની પણ એન્ટ્રી
શાહરૂખ-સુહાનાની ફિલ્મ કિંગમાં અનિલ કપૂરન...
May 13, 2025
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે આલિયા ભટ્ટ અને જાહ્નવી કપૂર, આ સેલેબ્સ પણ રેડ કાર્પેટ પર દેખાશે
કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ડેબ્યૂ કરશે આલિયા...
May 13, 2025
કાંતારા-ટુના 34 વર્ષના કલાકારનું હાર્ટ એટેકથી મોત
કાંતારા-ટુના 34 વર્ષના કલાકારનું હાર્ટ એ...
May 13, 2025
બજરંગી ભાઈજાન-ટુમાંથી નવાઝુદ્દિન સિદ્દિકીની બાદબાકી
બજરંગી ભાઈજાન-ટુમાંથી નવાઝુદ્દિન સિદ્દિક...
May 12, 2025
Trending NEWS

14 May, 2025