રાજકોટથી મુંબઈ જતી એરઇન્ડિયાની ફલાઈટ છેલ્લા સમયે રદ કરી દેવાતા મુસાફરો અટવાયા
June 21, 2025
ગુજરાતમાં એર ઇન્ડિયાની વધુ એક ફલાઈટ રદ થઈ. રાજ્યમાં ફરી એક વખત એરઇન્ડિયાની ફલાઈટ રદ થતા મુસાફરો મુશ્કેલીમાં મુકાયા. રાજકોટથી મુંબઈ જતી AI 659-688 ફ્લાઇટ છેલ્લી ઘડીએ કેન્સલ કરવામાં આવી. પ્રાથમિક ધોરણે ઓપરેશનલ કારણોસર ફ્લાઇટ કેન્સલ કરાઈ હોવાનું કહેવાય છે. અમદાવાદમાં એરઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયાની દુર્ઘટનામાં મોટાપાયે જાનહાનિ થઈ હતી. આ દુર્ઘટનામાં 242 મુસાફરોમાંથી ફક્ત 1 મુસાફરોનો બચાવ થયો હતો. જ્યારે પ્રવાસીઓ સહિત ક્રૂ મેમ્બરના પ્લેન અકસ્માતમાં મોત નિપજયા હતા.
એરઈન્ડિયાના પ્લેન ક્રેશ થયાની આ ઘટના બાદથી અત્યારસુધીમાં 5 થી 6 વખત ફલાઈટ રદ કરવામાં આવી હોવાની ઘટના બની છે. આંતરરાષ્ટ્રીય મુસાફરી અથવા તો દેશમાં મુસાફરી માટે ઉડાન ભરતા એરઇન્ડિયાના પ્લેનમાં છેલ્લા કેટલાક દિવસોમાં ટેકનિકલ ખામીના કારણે ફલાઈટ રદ કરવામાં આવી છે. આજે ફરી એરઈન્ડિયાની વધુ એક ફલાઈટ રદ થઈ. રાજકોટથી મુંબઈ જતી AI 659-688 ફ્લાઇટ છેલ્લી ઘડીએ રદ કરાતા મુસાફરો ફસાયા.
Related Articles
સુરત નાસીરનગર મેગા ડિમોલિશન: કોઈ પણ સત્તાધીશની મંજૂરી વિના દબાણ તોડી પડાયાની સરકારની કોર્ટમાં કબૂલાત
સુરત નાસીરનગર મેગા ડિમોલિશન: કોઈ પણ સત્ત...
Jun 29, 2026
કચ્છના વાગડમાં 6ની તીવ્રતાના ભૂકંપની આશંકા : પેટાળમાં તણાવ વધતા વિસ્તારને અતિ જોખમી ક્ષેત્ર જાહેર કરાયો
કચ્છના વાગડમાં 6ની તીવ્રતાના ભૂકંપની આશં...
Jun 29, 2026
16 જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રા પૂર્વે 108 કળશના પવિત્ર જળથી થશે ભગવાનનો જળાભિષેક, ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
16 જુલાઈએ યોજાનારી 149મી રથયાત્રા પૂર્વે...
Jun 29, 2026
મોરબી ખેડૂત આંદોલન: ચર્ચા માટે કલેકટરના આમંત્રણ બાદ પણ મડાગાંઠ યથાવત
મોરબી ખેડૂત આંદોલન: ચર્ચા માટે કલેકટરના...
Jun 28, 2026
સુરતના ભેસ્તાનમાં ભયાનક અકસ્માત, ડમ્પરે મોપેડને અડફેટે લેતા માતા-પુત્રીનું ઘટનાસ્થળે જ મોત
સુરતના ભેસ્તાનમાં ભયાનક અકસ્માત, ડમ્પરે...
Jun 27, 2026
અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના લાઈવ શોના નામે સુરતના વેપારી સાથે રૂ. 1.41 કરોડની ઠગાઈ!
અરિજીત સિંહ, કપિલ શર્મા અને નોરા ફતેહીના...
Jun 26, 2026
Trending NEWS
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
29 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026
28 June, 2026