ભારત સરકારની દેશવાસીઓને અપીલ : જરૂરી ન હોય ત્યાં સુધી ઇરાનની યાત્રા ન કરો
July 16, 2025
ઇરાનમાં રહેવા ભારતીય દૂતાવાસે ભારતીયોને ટ્રાવેલ માટે એક એડવાઇઝરી જાહેર કરી છે. ઇરાનની બદલાતી પરિસ્થિતિઓ પર નજર રાખે અને ભારતીય અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી સલાહનું પાલન કરે. ઇરાનમાં રહેલા ભારતીય દૂતાવાસએ 15 જુલાઇએ એક ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી છે, જેમાં ભારતીય નાગરિકોને આગ્રહ કરવામાં આવ્યો છે કે જ્યાં સુધી જરૂરી ન હોય ત્યાં સુધી ઇરાનની યાત્રા ન કરો.
ભારતીય દૂતાવાસ તરફથી આ સલાહ ત્યાં વધી રહેલી સુરક્ષા-ચિંતાઓ વચ્ચે આવી છે. ભારતીય દૂતાવાસએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર કહ્યું કે ઘણા અઠવાડિયાથી સુરક્ષા સંબંધિત ઘટના ક્રમ જોતા, ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે તે ઇરાનની જરૂર વિના યાત્રા કરતા પહેલા ત્યાં સ્થિતિ કેવી છે તે જુઓ અને સાવધાની પૂર્વક તેની પર વિચાર કરો.
વર્તમાન સ્થિતિમાં જે ભારતીયો ઇરાનમાં રહી રહ્યા છે તેઓ ભારત પરત ફરવા માગે છે. તેમના માટે દૂતાવાસએ કહ્યું કે વિકલ્પ ઉપલબ્ધ ચે. પોસ્ટમાં કહેવામાં આવ્યુ છે કે જેઓ ભારતીય નાગરિક કે ત્યાં પહેલેથી જ અને ભારત આવવા માગે છે તેમણે કર્મશિયલ ફ્લાઇટ અને નૌકા વિકલ્પનો લાભ ઉઠાવી શકે છે.
Related Articles
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિટનો મહત્તમ ભાવ 200 રૂપિયા નક્કી કરવા પ્રસ્તાવ
કર્ણાટક સરકારનો મોટો નિર્ણય! સિનેમા ટિકિ...
Jul 16, 2025
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો કયા આઠ મહત્ત્વના બિલ રજૂ કરાશે
ચોમાસુ સત્રનો સમયગાળો 9 દિવસ વધ્યો, જાણો...
Jul 16, 2025
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘટનાસ્થળે જ મોત, 3 ઘાયલ
પિથોરાગઢમાં મોટો રોડ અકસ્માત, 8 લોકોના ઘ...
Jul 16, 2025
ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગોલ્ડન ટેમ્પલને બીજી વખત બોમ્બથી ઉડાવી દ...
Jul 16, 2025
સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણી લેબલ
સમોસા, જલેબી જેવા ફૂડ પ્રોડક્ટસ પર ચેતવણ...
Jul 16, 2025
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમાં વરસાદે પૂર જેવી સ્થિતિ
હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ જેવા રાજ્યોમ...
Jul 16, 2025
Trending NEWS

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025
16 July, 2025

16 July, 2025