આસામ: જોરહાટ એરફોર્સ સ્ટેશન પર ભારતીય વાયુસેનાનું AN-32 વિમાન દુર્ઘટનાગ્રસ્ત
June 13, 2026
જોરહાટ : આસામના જોરહાટ એરફોર્સ સ્ટેશન પરથી ભારતીય વાયુસેના માટે એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વાયુસેનાના એક AN-32 ટ્રાન્સપોર્ટ વિમાનને અકસ્માત નડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે.
ભારતીય વાયુસેનાના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, જોરહાટ ખાતે આ અકસ્માતની ઘટના બની છે. હાલ આ મામલે પ્રાથમિક વિગતો સિવાય કોઈ વધુ માહિતી ઉપલબ્ધ નથી. વાયુસેના દ્વારા આ મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને વધુ માહિતીની પ્રતીક્ષા કરવામાં આવી રહી છે.
આ અકસ્માત કેટલો ગંભીર છે અને તેમાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ, તે અંગે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ સ્પષ્ટ કરવામાં આવ્યું નથી.
Related Articles
પીએમ મોદીનો ફ્રાન્સ-સ્લોવાકિયા પ્રવાસ, G7 સમિટ અને આર્થિક સહયોગ પર રહેશે નજર
પીએમ મોદીનો ફ્રાન્સ-સ્લોવાકિયા પ્રવાસ, G...
Jun 13, 2026
ખાડી દેશો સાથે ભારતનો સંપર્ક તૂટ્યો, અમેરિકાથી આવવા લાગ્યા ગેસ ટેન્કર્સ
ખાડી દેશો સાથે ભારતનો સંપર્ક તૂટ્યો, અમે...
Jun 12, 2026
જહાજો પર હુમલા બાદ ભારત વિદેશ મંત્રાલય લાલચોળ, અમેરિકાના ડિપ્લોમેટને બીજી વખત સમન્સ
જહાજો પર હુમલા બાદ ભારત વિદેશ મંત્રાલય લ...
Jun 12, 2026
ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં ગજબ થઈ ગયું! સ્મૃતિ ઈરાનીનું નામ જ ગાયબ
ઉત્તર પ્રદેશની મતદાર યાદીમાં ગજબ થઈ ગયું...
Jun 12, 2026
3 ભારતીયના મોત મુદ્દે રાહુલનો આક્રોશ, કહ્યું મોદીમાં હિંમત નથી કે અમેરિકા વિરુદ્ધ એક શબ્દ બોલે
3 ભારતીયના મોત મુદ્દે રાહુલનો આક્રોશ, કહ...
Jun 12, 2026
કોલકાતામાં સરકારી બિલ્ડિંગમાં આગ લાગતાં 4000 EVM બળીને રાખ, રાજકીય કાવતરાની આશંકા
કોલકાતામાં સરકારી બિલ્ડિંગમાં આગ લાગતાં...
Jun 12, 2026
Trending NEWS
12 June, 2026
12 June, 2026
12 June, 2026
11 June, 2026
11 June, 2026
11 June, 2026
10 June, 2026
10 June, 2026
10 June, 2026
10 June, 2026