રાજકારણમાં જવાનો ઇરાદો નથી' : પૂર્વ સીજેઆઈ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડનો ખુલાસો
November 25, 2024
ભારતના મુખ્ય ન્યાયાધીશ પદ પરથી રિટાયર્ડ થયા બાદ ડીવાય ચંદ્રચૂડની ભૂમિકા વિશે ચર્ચા થતી રહી છે. પૂર્વ સીજેઆઇએ આ ચર્ચાનો અંત લાવતાં સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ રાજકારણમાં નહીં જોડાય. મીડિયા એજન્સીના કોન્ક્લેવમાં તેમને સવાલ પૂછવામાં આવ્યો હતો કે શું તેઓ ક્યારે રાજકારણમાં આવશે?
તેના જવાબમાં ચંદ્રચૂડે કહ્યું કે, તેઓ 65 વર્ષની ઉંમરે એવું કશું નહીં કરે જેનાથી તેમના કામ અને ન્યાયિક પ્રણાલીની ઈમાનદારી પર શંકા ઊભી થાય.પૂર્વ સીજેઆઇને સવાલ પૂછવામાં આવેલો કે રિટાયરમેન્ટ બાદ જજોએ રાજકારણમાં આવવું જોઈએ? તેના જવાબમાં તેમણે કહ્યું, બંધારણ કે કાયદામાં એવું કરવા સામે કશો પ્રતિબંધ નથી. આપણો સમાજ પૂર્વ જજોને કાયદાના સંરક્ષક તરીકે જુએ છે. તેમની લાઇફ-સ્ટાઇલ સમાજના કાયદા પ્રમાણેની હોવી જોઈએ.
પૂર્વ સીજેઆઇએ કહ્યું કે, જજોએ ટ્રોલિંગ બાબતે ખૂબ સાવધ રહેવું પડશે. ટ્રોલર્સ કોર્ટના ચુકાદાને બદલવાની કોશિશ કરી રહ્યા છે.પૂર્વ સીજેઆઇએ કહ્યું કે કોઈ ખાસ બાબતમાં રસ ધરાવતા સ્પશિયલ ઇન્ટરેસ્ટ ગ્રૂપ તે કેસના રિઝલ્ટને સોશિયલ મીડિયા દ્વારા પ્રભાવિત કરવાની કોશિશ કરે છે. જજોએ તેનાથી સાવધ રહેવાની જરૂર છે. આજકાલ યૂટયૂબ અને બીજાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જુઓ 20 સેકન્ડના વીડિયોના આધારે અભિપ્રાય ઊભો કરે છે, જે ખૂબ મોટું જોખમ છે.
Related Articles
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબીબી શિક્ષણ પર રાજ્યોને સંપૂર્ણ સત્તા આપવાની વકાલાત
NEET સંપૂર્ણપણે રદ કરવાની TVKની માંગ, તબ...
Jul 22, 2026
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તાત્કાલિક સુનાવણીથી સુપ્રીમ કોર્ટનો ઇનકાર, CJIએ કહ્યું- વીડિયો જોવા સમય નથી
વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહી મુદ્દે તા...
Jul 22, 2026
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ કાર્યવાહીના વિરોધમાં વિપક્ષ એકજૂટ, સંસદમાં કાળા વસ્ત્રો સાથે પ્રદર્શન, 16 મેટ્રો સ્ટેશન બંધ
નીટ પેપર લીક મુદ્દે વિદ્યાર્થીઓ પર પોલીસ...
Jul 22, 2026
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધિકારીઓ પર આજે નિર્ણય : ચંપત રાયના ઉત્તરાધિકારી સહિત CEOના નામ પર સસ્પેન્સ
દાન ચોરી બાદ રામ મંદિર ટ્રસ્ટના નવા પદાધ...
Jul 22, 2026
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ના મોત, PM મોદી-અમિત શાહે મુખ્યમંત્રી સાથે વાત કરી, મૃત્યુઆંક વધવાની આશંકા
સિક્કિમમાં નિર્માણાધીન ટનલ ધસી પડતાં 20ન...
Jul 22, 2026
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી યાત્રા સળંગ ત્રીજા દિવસે સ્થગિત : શ્રદ્ધાળુઓ કટરામાં ફસાયા, બાણગંગાથી જ પરત ફર્યા
જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદથી વૈષ્ણોદેવી...
Jul 22, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
21 July, 2026
21 July, 2026
20 July, 2026
20 July, 2026