વિદેશી સંપત્તિ, આવકનો ખુલાસો નહીં કરો તો રૂપિયા 10 લાખનો દંડ થશે!
November 18, 2024
આવકવેરા વિભાગે રવિવારે કરદાતાઓને ચેતવણી આપી છે કે જો તેઓએ વિદેશોમાં રહેલી પોતાની સંપત્તિઓ અથવા વિદેશમાં કરેલી કમાણીનો ખુલાસો પોતાના આવકવેરા રિટર્ન્સમાં ન કર્યો તો તેના માટે કરદાતાઓને દસ લાખ રૂપિયા સુધીનો દંડ થઇ શકે છે.
આવકવેરા વિભાગ દ્વારા તાજેતરમાં જ શરુ કરવામાં આવેલા અનુપાલનસહ જાગૃતિ અભિયાન હેઠળ શનિવારે આ જાણકારી આપવામાં આવી હતી. આવકવેરા વિભાગે કરદાતાઓને ચેતવણી આપી છે કે તેઓ 2024-25 વર્ષના એસેસમેન્ટ વર્ષમાં આવકવેરા રિટર્નમાં આ જાણકારી જરુરથી આપે.
આઇટી વિભાગે વધુમાં કહ્યું હતું કે ભારતના કરદાતાઓ માટે વિદેશી બેન્ક ખાતા, રોકડ મૂલ્ય વીમા કરાર અથવા વાર્ષિક કરાર, કોઇ એકમ અથવા વ્યવસાયમાં નાણાકીય ભાગીદારી, સ્થાવર સંપત્તિ, કસ્ટોડિયલ ખાતા, ઇક્વિટી અને ઋણ વ્યાજ વગેરે કોઇપણ મૂડીગત સંપત્તિની જાણકારી આપવી જરૂરી છે
Related Articles
મણિપુરમાં ઉગ્રવાદી હુમલામાં 4 મોત, 2 મહિલાઓ સામેલ, તામેંગલોંગ-નોનીમાં રવિવારે બે હુમલા
મણિપુરમાં ઉગ્રવાદી હુમલામાં 4 મોત, 2 મહિ...
Sep 14, 2026
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામ: ભાજપ 163 બેઠકો જીતી મોખરે, કોંગ્રેસ 103 પર સમેટાઈ
રાજસ્થાન સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી પરિણામ:...
Sep 14, 2026
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદે મદરેસાઓ પર તવાઈ: મંજૂરી વિના ચાલતા 252 મદરેસા બંધ કરાશે, 100ને નોટિસ
પશ્ચિમ બંગાળમાં ગેરકાયદે મદરેસાઓ પર તવાઈ...
Sep 14, 2026
મહારાષ્ટ્રમાં MPSC ગેરરીતિ સામે અભિજિત દીપકેનો મોરચો, 24 સપ્ટેમ્બર સુધી અલ્ટીમેટમ
મહારાષ્ટ્રમાં MPSC ગેરરીતિ સામે અભિજિત દ...
Sep 14, 2026
21 રાજ્યોમાં 2029 પહેલાં UCC લાગુ કરવાની કેન્દ્રની જાહેરાત
21 રાજ્યોમાં 2029 પહેલાં UCC લાગુ કરવાની...
Sep 13, 2026
બાલાઘાટમાં 30 થી વધુ આદિવાસી બાળકોના મોત બાદ દીપકેએ મુખ્યમંત્રી પદેથી વ્યંગ્યાત્મક રાજીનામું આપ્યું
બાલાઘાટમાં 30 થી વધુ આદિવાસી બાળકોના મોત...
Sep 13, 2026
Trending NEWS
13 September, 2026
13 September, 2026
13 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026
12 September, 2026