અંબાજીમાં નડિયાદના માઇભક્તે માં અંબાના ચરણોમાં 100 ગ્રામ સોનાનો હાર અને બુટ્ટી ભેટ ધરી
January 20, 2025
યાત્રાધામ અંબાજી મંદિરને સુવર્ણમય બનાવવા માટે શ્રી આરાસુરી અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા સોનાનું દાન કરવા માટે માઇભક્તો ટહેલ કરવામાં આવેલ છે. જ્યાં શ્રદ્ધાળુઓ દ્વારા સોનાનું દાન કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન રવિવારના રોજ માં અંબાના ચરણોમાં 100 ગ્રામ સોનાનો હાર અને બુટ્ટી અર્પણ કરી હતી.
આ અંગે મંદિર ટ્રસ્ટના સૂત્રોએ જણાવ્યું કે, નડિયાદના નિવૃત શિક્ષક મધુકર રત્નાકર કુલકર્ણી તેમના પરિવાર સાથે અંબાજી આવ્યા હતા અને દાન આપ્યું હતું. સાથે સાથે મંદિરમાં નવચંડી યજ્ઞ અને ધજા પણ અર્પણ કરી હતી. તેમણે સહ પરિવાર માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
Related Articles
સુરતમાં બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વડોદરા કોર્પોરેશનમાં કોન્ટ્રાકટ આપવાની પેરવીથી વિવાદ
સુરતમાં બ્લેક લિસ્ટેડ કોન્ટ્રાક્ટરને વડો...
Dec 02, 2025
B.Ed ભણેલી મહિલા અમદાવાદમાં પતિ સાથે ડ્રગ્સ વેચતા ઝડપાઈ! રાજસ્થાનથી જથ્થો લાવવામાં ભાઈ કરતો હતો મદદ
B.Ed ભણેલી મહિલા અમદાવાદમાં પતિ સાથે ડ્ર...
Dec 01, 2025
સુરતમાં ગમખ્વાર અકસ્માત: બાઈક ડીવાઈડર સાથે અથડાતા 18 વર્ષીય યુવકનું માથું ધડથી અલગ
સુરતમાં ગમખ્વાર અકસ્માત: બાઈક ડીવાઈડર સા...
Dec 01, 2025
સુરતમાં ગમખ્વાર અકસ્માત: બાઈક ડીવાઈડર સાથે અથડાતા 18 વર્ષીય યુવકનું માથું ધડથી અલગ
સુરતમાં ગમખ્વાર અકસ્માત: બાઈક ડીવાઈડર સા...
Dec 01, 2025
દિતવાહ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા દક્ષિણ ભારતે લીધો રાહતનો શ્વાસ, ભારે વરસાદનો ખતરો ટળ્યો
દિતવાહ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા...
Dec 01, 2025
જામનગરના જામજોધપુરમાં પત્નીએ ભાઈ સાથે મળીને પતિની કરી હત્યા, બંનેની ધરપકડ
જામનગરના જામજોધપુરમાં પત્નીએ ભાઈ સાથે મળ...
Nov 30, 2025
Trending NEWS
01 December, 2025
01 December, 2025
01 December, 2025
01 December, 2025
01 December, 2025
01 December, 2025
01 December, 2025
01 December, 2025
01 December, 2025
01 December, 2025