સહારનપુરમાં મોહરમના કાર્યક્રમમાં 100થી વધુ લોકોને ફૂડ પોઈઝનિંગની અસર
July 07, 2025
ઉત્તરપ્રદેશના સહારનપુર જિલ્લાના નાનૌતા વિસ્તારમાં મોહરમના જુલુસ દરમિયાન એક મોટી ભાગદોડ મચી ગઈ છે. શનિવારે રાત્રે બિરયાની અને શરબત પીધા બાદ લગભગ 100થી વધુ લોકોની તબિયત અચાનક બગડી છે. તેમાંથી એક વ્યક્તિનું મોત પણ થયું છે. જ્યારે અન્ય લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
શનિવારે રાત્રે નાનૌતા કસ્બામાં લોકો મોહરમના તહેવાર પર બિરયાની અને શરબતનું વિતરણ કરી રહ્યા હતા, તેને આરોગ્યાના થોડા સમય બાદ ઘણા લોકોને ઉલ્ટી અને પેટમાં દુખાવાની સમસ્યા થવા લાગી અને તાત્કાલિક તમામ લોકોને સારવાર માટે અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં ફૂડ પોઈઝનિંગની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલમાં ખાવા-પીવાની વસ્તુઓના નમૂના તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. ત્યારે કેટલાક લોકોને પ્રાથમિક સારવાર કર્યા બાદ ઘરે પરત મોકલી દેવામાં આવ્યા છે.
Related Articles
મહાકાલની નગરીમાં મોહરમ પર બબાલ, 16 લોકો સામે કેસ દાખલ
મહાકાલની નગરીમાં મોહરમ પર બબાલ, 16 લોકો...
Jul 07, 2025
ચંબામાં વાદળ ફાટતાં હોડીની જેમ પુલ પાણીમાં વહી ગયો, લોકોના ઘર અને ખેતરોમાં પાણી ઘુસ્યા
ચંબામાં વાદળ ફાટતાં હોડીની જેમ પુલ પાણીમ...
Jul 07, 2025
રાજધાની દિલ્હી સહિત 15 રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવશે
રાજધાની દિલ્હી સહિત 15 રાજ્યમાં વરસાદ ભુ...
Jul 07, 2025
તિહાર જેલથી ખૂંખાર સીરિયલ કિલર ફરાર, જેલ વહીવટીતંત્રમાં દોડધામ મચી
તિહાર જેલથી ખૂંખાર સીરિયલ કિલર ફરાર, જેલ...
Jul 06, 2025
'દલાઈ લામા જે નિર્ણય લેશે તેનું પાલન કરીશું', ઉત્તરાધિકારી મામલે ભારતનો ચીનને કડક સંદેશ
'દલાઈ લામા જે નિર્ણય લેશે તેનું પાલન કરી...
Jul 06, 2025
બિહારમાં જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની 6 સેકન્ડમાં હત્યા
બિહારમાં જાણીતા ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની...
Jul 05, 2025
Trending NEWS

06 July, 2025

06 July, 2025

06 July, 2025

06 July, 2025

06 July, 2025

06 July, 2025

06 July, 2025

06 July, 2025

05 July, 2025

05 July, 2025