સુદાનમાં 3000થી વધુ ભારતીયો ફસાયા,ભારત પોતાના લોકોને ઘરે લાવવા તમામ પ્રયાસો કરશે
April 22, 2023

યમન સંકટ હોય, યુક્રેન હોય કે કોરોનાનો સમયગાળો...ભારતે વિશ્વમાં ફસાયેલા પોતાના લોકોને ઘરે લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કર્યા છે. ફરી એકવાર વિદેશમાં રહેતા ભારતીયો મુશ્કેલીમાં મુકાયા છે અને આ વખતે ખતરો આફ્રિકન દેશ સુદાનમાં છે. દેશની સેના અને અર્ધલશ્કરી દળોના જવાનો વચ્ચે લડાઈ ચાલું છે. જેમાં 415 લોકોએ જીવ ગુમાવ્યા છે અને હજારો લોકો ઘાયલ થયા છે. એવું માનવામાં આવે છે કે સુદાનમાં 3,000થી વધુ ભારતીયો ફસાયેલા હોઈ શકે છે.
સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે ચાલી રહેલા ગૃહયુદ્ધને કારણે ત્યાંની સ્થિતિ ખરાબ થઈ રહી છે. આવી સ્થિતિમાં, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં ફસાયેલા ભારતીયો માટે ચિંતા વ્યક્ત કરી છે અને સંબંધિત અધિકારીઓને શક્ય તેટલી વહેલી તકે તેમને બહાર કાઢવા માટે કહ્યું છે. આ માટે PM મોદીએ શુક્રવારે (21 એપ્રિલ) એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી હતી.
Related Articles
ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિવેદન, કહ્યું- આશા રાખું છું કે ટૂંક સમયમાં સમાપ્ત થાય
ભારતની એરસ્ટ્રાઇક બાદ ટ્રમ્પનું મોટું નિ...
May 07, 2025
એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો ચીનને થઈ ચિંતા
એરસ્ટ્રાઇક બાદ કંપી ઉઠ્યું પાકિસ્તાન તો...
May 07, 2025
કેલિફોર્નિયામાં બોટ પલટી જતા બે ભારતીયો સહિત 3ના મોત
કેલિફોર્નિયામાં બોટ પલટી જતા બે ભારતીયો...
May 07, 2025
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : ભારતને જવાબ આપવાનું વિચારતા જ નહીં
અમેરિકાની પાકિસ્તાનને ચેતવણી : ભારતને જવ...
May 07, 2025
ટ્રમ્પનો મોટો દાવો: ભારત અમેરિકા પર લગાવેલા ટેરિફ હટાવવા સહમત
ટ્રમ્પનો મોટો દાવો: ભારત અમેરિકા પર લગાવ...
May 07, 2025
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં ભયાનક IED વિસ્ફોટ, 6 જવાનોના મોત
બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના વાહનમાં...
May 06, 2025
Trending NEWS

07 May, 2025