PM નરેન્દ્ર મોદી ચપટી વગાડતા યુદ્ધ સમાપ્ત કરાવી શકે છે : જેલેન્સકી
October 28, 2024

અઢી વર્ષ કરતાં વધુ સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તમામ પ્રયાસો છતાં રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ચ થવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમ્યાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ઝેલેન્સકીએ કહ્યું કે, પીએમ મોદી રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં મોટી અસર કરી શકે છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે આ કોઈપણ યુદ્ધમાં તેમનો પ્રભાવ દર્શાવે છે. તેમણે કહ્યું કે આ ભારતનો પ્રભાવ પણ દર્શાવે છે.
પત્રકારોના એક સવાલના જવાબમાં વોલોડીમિર ઝેલેન્સકીએ પીએમ મોદી દ્વારા યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીત કરવાની શક્યતા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. ઝેલેન્સકીએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા માટે ભારતમાં વાતચીતની શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, અલબત્ત, ભારતમાં આ થઈ શકે છે અને પીએમ મોદી વાસ્તવમાં આ કરી શકે છે.
Related Articles
રશિયાએ ફરી યુક્રેન પર કરી દીધો મોટો હુમલો, 500 ડ્રોન અને મિસાઈલો ઝીંકી
રશિયાએ ફરી યુક્રેન પર કરી દીધો મોટો હુમલ...
Sep 03, 2025
સસ્તા ઓઈલની સાથે S400 ની ઝડપી ડિલીવરી કરશે રશિયા, ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારતને ફાયદો
સસ્તા ઓઈલની સાથે S400 ની ઝડપી ડિલીવરી કર...
Sep 03, 2025
5th જનરેશન જેટ, આખી દુનિયામાં હુમલા કરી શકતી ન્યૂક્લિયર મિસાઈલ, ચીને નવા હથિયાર રજૂ કર્યા
5th જનરેશન જેટ, આખી દુનિયામાં હુમલા કરી...
Sep 03, 2025
'તમે લોકો અમેરિકા વિરુદ્ધ ષડયંત્ર... ', પુતિન-કિમ જોંગને સાથે જોઈ અકળાયા ડોનાલ્ડ ટ્રમ્પ
'તમે લોકો અમેરિકા વિરુદ્ધ ષડયંત્ર... ',...
Sep 03, 2025
દુનિયાને ટેરિફની ધમકી આપતું અમેરિકા ખુદ મંદીની કગાર પર! મૂડીઝે ઉચ્ચારી ગંભીર ચેતવણી
દુનિયાને ટેરિફની ધમકી આપતું અમેરિકા ખુદ...
Sep 03, 2025
પાકિસ્તાનના ક્વેટામાં વિસ્ફોટ, 14 લોકોના મોત, 35 ઘાયલ : BNPની રેલીને નિશાન બનાવવામાં આવી
પાકિસ્તાનના ક્વેટામાં વિસ્ફોટ, 14 લોકોના...
Sep 03, 2025
Trending NEWS

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025