PM નરેન્દ્ર મોદી ચપટી વગાડતા યુદ્ધ સમાપ્ત કરાવી શકે છે : જેલેન્સકી
October 28, 2024
અઢી વર્ષ કરતાં વધુ સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તમામ પ્રયાસો છતાં રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ચ થવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમ્યાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ઝેલેન્સકીએ કહ્યું કે, પીએમ મોદી રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં મોટી અસર કરી શકે છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે આ કોઈપણ યુદ્ધમાં તેમનો પ્રભાવ દર્શાવે છે. તેમણે કહ્યું કે આ ભારતનો પ્રભાવ પણ દર્શાવે છે.
પત્રકારોના એક સવાલના જવાબમાં વોલોડીમિર ઝેલેન્સકીએ પીએમ મોદી દ્વારા યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીત કરવાની શક્યતા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. ઝેલેન્સકીએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા માટે ભારતમાં વાતચીતની શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, અલબત્ત, ભારતમાં આ થઈ શકે છે અને પીએમ મોદી વાસ્તવમાં આ કરી શકે છે.
Related Articles
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયા વેન્ટીલેટર પર
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન ખાલીદા ઝીયા...
Dec 02, 2025
સ્વિટ્ઝર્લેન્ડમાં ધનવાનો પર વારસાઈ ટેક્સનો પ્રસ્તાવ 78 ટકા મતથી ફગાવાયો
સ્વિટ્ઝર્લેન્ડમાં ધનવાનો પર વારસાઈ ટેક્સ...
Dec 02, 2025
પાકિસ્તાન ફરી ભડકે બળશે? 'ચલો અડિયાલા' હેઠળ ઈમરાન સમર્થકોનો કાફલો રાવલપિંડી રવાના
પાકિસ્તાન ફરી ભડકે બળશે? 'ચલો અડિયાલા' હ...
Dec 02, 2025
બ્રિટનમાં ભારતીય સ્ટુડન્ટની ચપ્પાના ઘા ઝીંકી હત્યા, શંકાના આધારે 5 આરોપીની ધરપકડ
બ્રિટનમાં ભારતીય સ્ટુડન્ટની ચપ્પાના ઘા ઝ...
Dec 01, 2025
અમેરિકામાં હવે ભારતીયોના કપરાં દિવસો! H-1B વિઝા મંજૂર થવામાં મોટો ઘટાડો
અમેરિકામાં હવે ભારતીયોના કપરાં દિવસો! H-...
Dec 01, 2025
ભ્રષ્ટાચારના આરોપોને લીધે કરિયર દાવ પર લાગતા નેતન્યાહૂએ રાષ્ટ્રપતિ પાસે માફી માગી
ભ્રષ્ટાચારના આરોપોને લીધે કરિયર દાવ પર લ...
Dec 01, 2025
Trending NEWS
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025
02 December, 2025