PM નરેન્દ્ર મોદી ચપટી વગાડતા યુદ્ધ સમાપ્ત કરાવી શકે છે : જેલેન્સકી
October 28, 2024
અઢી વર્ષ કરતાં વધુ સમયથી રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. તમામ પ્રયાસો છતાં રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ સમાપ્ચ થવાનું નામ નથી લઈ રહ્યું. આ દરમ્યાન યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. ઝેલેન્સકીએ કહ્યું કે, પીએમ મોદી રશિયા-યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવામાં મોટી અસર કરી શકે છે. પીએમ મોદીના વખાણ કરતા તેમણે કહ્યું કે આ કોઈપણ યુદ્ધમાં તેમનો પ્રભાવ દર્શાવે છે. તેમણે કહ્યું કે આ ભારતનો પ્રભાવ પણ દર્શાવે છે.
પત્રકારોના એક સવાલના જવાબમાં વોલોડીમિર ઝેલેન્સકીએ પીએમ મોદી દ્વારા યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીત કરવાની શક્યતા પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. ઝેલેન્સકીએ રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને સમાપ્ત કરવા માટે ભારતમાં વાતચીતની શક્યતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે, અલબત્ત, ભારતમાં આ થઈ શકે છે અને પીએમ મોદી વાસ્તવમાં આ કરી શકે છે.
Related Articles
ડેડલાઈન પૂરી થાય એ પહેલા જ US-ઈઝરાયલના ઈરાન પર હુમલા, ખાર્ગ ટાપુ પર બોમ્બમારો, રેલવે બ્રિજ ઉડાવ્યો
ડેડલાઈન પૂરી થાય એ પહેલા જ US-ઈઝરાયલના ઈ...
Apr 07, 2026
ટ્રમ્પની ધમકી બાદ પણ ઈરાન અડીખમ! સીઝફાયર અને હોર્મુઝ સ્ટ્રેટ અંગે પાકિસ્તાનનો પ્રસ્તાવ ઠુકરાવ્યો
ટ્રમ્પની ધમકી બાદ પણ ઈરાન અડીખમ! સીઝફાયર...
Apr 06, 2026
ટ્રમ્પનો ઈરાનને પડકાર: 'અમારા ફાઈટરને એકલા નહીં છોડીએ', દુર્ગમ પહાડોમાંથી એરમેનનું સફળ રેસ્ક્યુ
ટ્રમ્પનો ઈરાનને પડકાર: 'અમારા ફાઈટરને એક...
Apr 06, 2026
ટ્રમ્પની ધમકી પર ઈરાનનો વળતો પ્રહાર: "અમેરિકાને કંઈ જ હાંસલ નહીં થાય"
ટ્રમ્પની ધમકી પર ઈરાનનો વળતો પ્રહાર: "અમ...
Apr 06, 2026
રેસ્ક્યૂ ઓપરેશનમાં ઘૂસેલા એરક્રાફ્ટના ફુરચા ઉડ્યા, અમેરિકાને કરોડોનું નુકસાન
રેસ્ક્યૂ ઓપરેશનમાં ઘૂસેલા એરક્રાફ્ટના ફુ...
Apr 05, 2026
બુશેહર પ્લાન્ટ પર ચોથો હુમલો! ઈરાનની UNને ફરિયાદ- રેડિયેશન ફેલાયું તો આરબ દેશો પણ થશે બરબાદ
બુશેહર પ્લાન્ટ પર ચોથો હુમલો! ઈરાનની UNન...
Apr 05, 2026
Trending NEWS
06 April, 2026
06 April, 2026
06 April, 2026
06 April, 2026
06 April, 2026
06 April, 2026
06 April, 2026
05 April, 2026
05 April, 2026
05 April, 2026