નવરાત્રિમાં બનશે શક્તિશાળી મહાલક્ષ્મી રાજયોગ, આ રાશિઓ પર થશે મા લક્ષ્મીની કૃપા
September 11, 2025
આ વર્ષે શારદીય નવરાત્રિનો તહેવાર 22 સપ્ટેમ્બરથી શરૂ થવા જઈ રહ્યો છે. દર વર્ષે શારદીય નવરાત્રિનું વ્રત અશ્વિન મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિથી શરૂ થાય છે. પંચાંગ પ્રમાણે નવરાત્રિ દરમિયાન 24 સપ્ટેમ્બરના રોજ ચંદ્ર તુલા રાશિમાં પ્રવેશ કરશે, જ્યાં ગ્રહોના સેનાપતિ મંગળ દેવતા પહેલાથી જ બિરાજમાન હશે. 24 સપ્ટેમ્બરના રોજ તુલા રાશિમાં ચંદ્ર-મંગળની યુતિથી મહાલક્ષ્મી રાજયોગનું નિર્માણ થશે, જેને ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યું છે. જ્યોતિષીઓના મતે આ યુતિ નવરાત્રિમાં બનવા જઈ રહી છે, જેના કારણે આ સમય દરમિયાન માતા લક્ષ્મીની સાથે માતા દુર્ગાનો પણ અનેક રાશિઓને આશીર્વાદ પ્રાપ્ત થશે.
તુલા રાશિ
નવરાત્રિમાં મહાલક્ષ્મી રાજયોગના નિર્માણથી તુલા રાશિના જાતકોને લાભ પ્રાપ્ત થશે. લગ્નજીવન સારું રહેશે. સ્વાસ્થ્ય સારું રહેશે. મિત્રોનો સહયોગ મળશે. મા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થશે.
મકર રાશિ
મકર રાશિના જાતકોના સારા દિવસો શરૂ થશે. તમને નોકરીમાં પ્રગતિ મળશે જેનાથી તમારી આવકમાં પણ વધારો થશે. તમને ઓફિસમાં કોઈ મોટી જવાબદારી મળી શકે છે. તમને પ્રમોશન મળી શકે છે.
કુંભ રાશિ
નવરાત્રિમાં મહાલક્ષ્મી રાજયોગના નિર્માણથી કુંભ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ સારી થશે. અચાનક ભાગ્ય ચમકશે. વ્યાપારમાં નફો થશે. પરિવાર સાથે સારો સમય વિતાવશો. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. જીવનમાં ખુશીઓનું આગમન થશે. કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. પાર્ટનર સાથે સબંધ વધુ મજબૂત થશે.
Related Articles
દેવઊઠી અગિયારસ: 142 દિવસ બાદ નિંદ્રામાંથી ઉઠશે શ્રીહરિ, કુંભ-કર્ક સહિત આ 4 રાશિના જાતકોને વિશેષ લાભ
દેવઊઠી અગિયારસ: 142 દિવસ બાદ નિંદ્રામાંથ...
Oct 28, 2025
2026માં આ રાશિના જાતકો પર શનિદેવ વરસાવશે કૃપા, ધન-દૌલતની અછત નહીં રહે
2026માં આ રાશિના જાતકો પર શનિદેવ વરસાવશે...
Oct 25, 2025
71 વર્ષ બાદ દિવાળીએ દુર્લભ સંયોગ, 5 રાશિના જાતકો પર માતા લક્ષ્મીની અપાર કૃપા થશે
71 વર્ષ બાદ દિવાળીએ દુર્લભ સંયોગ, 5 રાશિ...
Oct 20, 2025
વાર્ષિક રાશિફળ: વિક્રમ સંવત 2082નું નવું વર્ષ તમામ રાશિઓ માટે કેવું રહેશે? જાણો કેવા છે ગ્રહોના સંકેત
વાર્ષિક રાશિફળ: વિક્રમ સંવત 2082નું નવું...
Oct 18, 2025
માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે 5 રાશિઓ, દિવાળીએ માલામાલ થવાની શક્યતા!
માતા લક્ષ્મીને અત્યંત પ્રિય છે 5 રાશિઓ,...
Oct 16, 2025
ધનતેરસ પર સોનું-ચાંદી ના ખરીદી શકો તો લઈ વાઓ આ વસ્તુઓ, લક્ષ્મીજી-ગણેશજીના મળશે આશીર્વાદ
ધનતેરસ પર સોનું-ચાંદી ના ખરીદી શકો તો લઈ...
Oct 14, 2025
Trending NEWS
01 November, 2025
01 November, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
30 October, 2025
29 October, 2025
29 October, 2025