સુરતમાં ધો. 8ની વિદ્યાર્થિનીનો આપઘાત, સ્કૂલ સંચાલકો ફી માટે હેરાન કરતા હોવાનો પરિવારનો આક્ષેપ
January 21, 2025
રાજ્યમાં આપઘાતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે અને સમયાંતરે વિવિધ કારણોસર જીવન ટૂંકાવવાનાં બનાવો સામે આવી રહ્યાં છે. ત્યારે સુરતમાં ફરી એકવાર આપઘાતનો બનાવ બન્યો છે. આજે (21મી જાન્યુઆરી) શહેરના ગોડાદરા વિસ્તારમાં ધોરણ આઠ અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. વિદ્યાર્થિનીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો. જો કે,આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, મૃતક વિદ્યાર્થિની ગોડાદરા વિસ્તાર રહેતી અને આદર્શ પબ્લિક સ્કૂલમાં ધોરણ 8મા અભ્યાસ કરતી હતી. મૃતક વિદ્યાર્થિનીના પરિવારજનોએ આક્ષેપ કર્યો કે, ફી નહીં ભરવાને લઇને વિદ્યાર્થિનીને બે દિવસ સ્કૂલ સંચાલકોએ ટોયલેટ પાસે ઊભી રાખી હતી. વિદ્યાર્થિની સાથે અનેક વખત આવા કૃત્યો કર્યા પછી, તેઓ તેના પર દબાણ કરતા રહ્યા. આખરે વિદ્યાર્થિનીએ આપઘાત કર્યો હતો. જોકે વિદ્યાર્થિનીના આપઘાતનું સાચુ કારણ જાણવા માટે ગોડાદરા પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
Related Articles
વલસાડમાં મેઘતાંડવ: ઔરંગા અને સ્વર્ગવાહિની નદીઓ ઓવરફ્લો; 12,754 લોકોનું સ્થળાંતર, 352 નાગરિકોનું રેસ્ક્યૂ
વલસાડમાં મેઘતાંડવ: ઔરંગા અને સ્વર્ગવાહિન...
Jul 23, 2026
સુરતમાં વરસાદી આફતનો વધુ એક દિવસ: વરસાદ -ખાડીના પાણી એ સુરતને ફરી બાનમાં લીધું: લિંબાયત ઝોન કચેરી સુધી પહોંચ્યા ખાડીના પાણી
સુરતમાં વરસાદી આફતનો વધુ એક દિવસ: વરસાદ...
Jul 23, 2026
ડોલવણમાં 15 ઈંચ બાદ વ્યારા પાણી પાણી, મીંઢોળા નદીમાં ઘોડાપુર
ડોલવણમાં 15 ઈંચ બાદ વ્યારા પાણી પાણી, મી...
Jul 23, 2026
વલસાડમાં બારે મેઘ ખાંગા, 24 કલાકમાં ઉમરગામમાં 35 ઈંચ વરસાદ, તમામ કારખાના-ઔદ્યોગિક એકમ બંધ
વલસાડમાં બારે મેઘ ખાંગા, 24 કલાકમાં ઉમરગ...
Jul 23, 2026
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે રેલવે ટ્રેક ધોવાયો: મુંબઈ-અમદાવાદ રૂટની અનેક ટ્રેનો રદ્દ અને ડાયવર્ટ
વલસાડમાં મેઘતાંડવથી પારડી-ઉદવાડા વચ્ચે ર...
Jul 22, 2026
દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 59 તાલુકામાં વરસાદી માહોલ, સુરતના પલસાણામાં સૌથી વધુ વરસાદ
દક્ષિણ ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ, 5...
Jul 22, 2026
Trending NEWS
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026
22 July, 2026