વિજયભાઈ રૂપાણીની અંતિમ સફરની શબવાહીની ફૂલોથી શણગારાઈ, આગળ પૂર્વ સીએમનો ફોટો રખાયો
June 16, 2025

અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાજકોટના પનોતા પુત્ર વિજયભાઈ રૂપાણીનું નિધન થતા રાજ્યમાં શોકનો માહોલ છે. આજે તેમની અંતિમવિધિ રાજકોટમાં કરાશે. અંતિમદર્શન માટે તેમના નિવાસસ્થાને તૈયારીઓ ચાલી રહી છે. અંતિમ સફર માટેની શબવાહિની પણ ફૂલોથી શણગારવામાં આવી છે.
ગઈકાલે ડીએનએ સેમ્પલ મેચ થયા બાદ આજે 11:30 વાગ્યે વિજય રૂપાણીનો પાર્થિવ દેહ તેમના પરિજનોને સોંપવામાં આવશે, પછી સાંજે 5 વાગ્યે રાજકોટમાં રાજકીય સન્માન સાથે અંતિમવિધિ કરવામાં આવશે. ગુજરાત સરકારે તેમના માનમાં 16 જૂન, 2025 (સોમવાર) ના રોજ એક દિવસનો રાજ્યવ્યાપી શોક જાહેર કર્યો છે.
Related Articles
ભાવનગરના જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7 ઈંચ વરસાદ, અમદાવાદમાં પણ વરસાદ
ભાવનગરના જેસરમાં આભ ફાટ્યું, 4 કલાકમાં 7...
Jun 16, 2025
ગુજરાતમાં મેઘમહેરનો પ્રારંભ: આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
ગુજરાતમાં મેઘમહેરનો પ્રારંભ: આજે દક્ષિણ...
Jun 16, 2025
AAPમાં ભંગાણ - કડીમાં શહેર પ્રમુખ શંકરસિંહ વાઘેલાની પાર્ટીમાં જોડાઈ ગયા
AAPમાં ભંગાણ - કડીમાં શહેર પ્રમુખ શંકરસિ...
Jun 15, 2025
અમદાવાદ પ્લેન ક્રેશમાં અમારો કોઈ હાથ નથી, તૂર્કીયેએ ફગાવ્યાં તમામ આરોપ
અમદાવાદ પ્લેન ક્રેશમાં અમારો કોઈ હાથ નથી...
Jun 15, 2025
22 મૃતકોના મૃતદેહો પરિવારને સોંપાયા, 47ના DNA મેચ
22 મૃતકોના મૃતદેહો પરિવારને સોંપાયા, 47ન...
Jun 15, 2025
Trending NEWS

16 June, 2025

16 June, 2025

16 June, 2025

16 June, 2025

16 June, 2025

16 June, 2025

16 June, 2025

15 June, 2025

15 June, 2025

15 June, 2025