ઈરાનમાં ફસાયેલા 10 હજાર ભારતીયોને બચાવવાનો વાયુસેનાનો માસ્ટર પ્લાન
June 18, 2025

ઈરાનથી ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે ભારતીય વાયુસેના પુરા પ્રયત્નો કરી રહી છે. સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે વાયુસેનાના એર ક્રાફ્ટ આર્મેનિયા અથવા બીજા પાડોશી દેશોમાં જઈ શકે છે. જ્યાં ભારતીયોને જવા માટે કહેવામાં આવ્યું છે. કારણકે યુદ્ધના કારણે ઈરાનનું એર-સ્પેશ બંધ કરવામાં આવ્યું છે.
સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે આવી વિષમ પરિસ્થિતઓમાં ભારતીય વાયુસેનાનો એરલિફ્ટ પ્લાન પંમેશા તૈયાર જ હોય છે. આ રીતના મિશન માટે વાયુસેનાના સી-17 ગ્લોબમાસ્ટર, આઈએલ-76 અને સી-130જે સુપર હરક્યુલિસ મિલિટ્રી ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટનો ઉપયોગ કરવામાં આવે છે.
ઈરાનમાં 10 હજાર ભારતીયો છે. જેમને સુરક્ષિત બહાર કાઢવાની જરુર છે. જેમાંથી મોટા ભાગના જમ્મુ-કાશ્મીરમાં રહેનારા વિદ્યાર્થીઓ છે. જે ભણવા માટે ઈરાન ગયા છે. ભારતના વિદેશ મંત્રાલયે આ તમામ ભારતીયોને જલ્દીમાં જલ્દી ઈરાનની રાજધાની છોડીને સુરક્ષિત સ્થળો પર જવાનું એલર્ટ આપ્યું છે. આ સાથે ઈરાનના પાડોશી દેશ આર્મેનિયા જવા માટે પણ કહેવામાં આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે જરુરિયાત જણાશે તો સરકાર આર્મેનિયાથી એર લિફ્ટ કરી શકે છે.
Related Articles
હિન્દીના વિરોધ સામે ઝૂકી મહારાષ્ટ્રની NDA સરકાર, થ્રી-લેંગ્વેજ પોલિસી પર રોક
હિન્દીના વિરોધ સામે ઝૂકી મહારાષ્ટ્રની ND...
Jun 29, 2025
કર્ણાટકમાં બે-ત્રણ મહિનામાં જ CM બદલાશે : કોંગ્રેસ ધારાસભ્યના દાવાથી રાજકારણ ગરમાયું
કર્ણાટકમાં બે-ત્રણ મહિનામાં જ CM બદલાશે...
Jun 29, 2025
જમશેદપુરમાં કુદરતનો પ્રકોપ, નદીએ ધારણ કર્યું રૌદ્ર રૂપ, 162 બાળકોનું રેસ્ક્યૂ
જમશેદપુરમાં કુદરતનો પ્રકોપ, નદીએ ધારણ કર...
Jun 29, 2025
મુંબઈ આવતા ડ્રીમલાઈનર વિમાનમાં ખામી સર્જાતા 300 મુસાફરોના જીવ પડીકે બંધાયા, 7 બીમાર
મુંબઈ આવતા ડ્રીમલાઈનર વિમાનમાં ખામી સર્જ...
Jun 28, 2025
મધ્ય પ્રદેશ મુખ્યપ્રધાનના કાફલાની 19 કાર અચાનક બંધ પડી !
મધ્ય પ્રદેશ મુખ્યપ્રધાનના કાફલાની 19 કાર...
Jun 28, 2025
પાસપોર્ટ સેવા 2.0 લોન્ચ, જાણો અરજી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા, પોલીસ વેરિફિકેશનમાં નહીં લાગે સમય
પાસપોર્ટ સેવા 2.0 લોન્ચ, જાણો અરજી કરવાન...
Jun 28, 2025
Trending NEWS

29 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025

28 June, 2025