ચારધામ યાત્રા : કેદારનાથમાં દુર્ઘટના બાદ બંધ કરાયલી હેલિકોપ્ટર સેવા ફરી શરૂ
June 17, 2025

ચારધામ માટે મંગળવારે હેલી સેવા સંચાલન શરૂ થઇ ગયું છે. 15 જૂનના રોજ કેદારનાથમાં હેલિકોપ્ટર દુર્ઘટના થઇ હતી. જે બાદ હેલીસેવા બંધ કરી દેવામાં આવી હતી. પરંતુ હવે ઉત્તરાખંડ નાગરિક ઉડ્ડયન વિકાસ ઓથોરિટીના સીઇઓએ જણાવ્યુ કે હેલી સેવા સંચાલન આજથી શરૂ કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં થઇ રહેલી હેલિકોપ્ટર દુર્ઘટનાને ગંભીરતાથી લેતા મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ હેલિકોપ્ટર સંચાલનને લઇને કડક નિર્દેશ આપ્યા છે.
તેમણે કહ્યું કે સંચાલન માટે કડક એસઓપી તૈયાર કરવામાં આવે. હેલિકોપ્ટરની ટેક્નિકલ સ્થિતિ જાણવામાં આવે અને ટેકઓફ પહેલા વાતાવરણની સ્પષ્ટ માહિતી મેળવવી અનિવાર્ય કરવામાં આવે, આ ઉપરાંત ટેક્નિકલ વિશેષજ્ઞોની સમિતિની રચના કરવાનો પણ આદેશ આપ્યો. જેથી હેલિકોપ્ટર ટેકઓફ થાય તે પહેલા તે સુરક્ષિત છે કે કેમ.. નિર્ધારિત માનાંકોમાં ખરુ ઉતર્યુ છે કે કેમ તે જાણી શકાય.
Related Articles
આખરે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી : આવતા અઠવાડિયે મુંબઈમાં પહેલા સો-રુમનું ઉદ્દઘાટન કરશે
આખરે ટેસ્લાની ભારતમાં એન્ટ્રી : આવતા અઠવ...
Jul 12, 2025
પીએમ મોદીએ કહ્યું, યુવા શક્તિ ભારતની સૌથી મોટી મૂડી, 51000 યુવાઓને નિયુક્તિ પત્ર અપાયા
પીએમ મોદીએ કહ્યું, યુવા શક્તિ ભારતની સૌથ...
Jul 12, 2025
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમાળમાંથી 6 લોકોને બહાર કઢાયા
દિલ્હીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, કાટમા...
Jul 12, 2025
ખાડાને કારણે કોઈ જીવ ગુમાવે તો કોન્ટ્રાક્ટર સામે માનવ વધનો કેસ નોંધાશે, વલસાડ કલેક્ટરનો મોટો નિર્ણય
ખાડાને કારણે કોઈ જીવ ગુમાવે તો કોન્ટ્રાક...
Jul 12, 2025
કેન્ટીનમાં મારપીટ મામલે ધારાસભ્ય સંજય ગાયકવાડ વિરૂદ્ધ FIR, ફડણવીસે ટીકા કરી
કેન્ટીનમાં મારપીટ મામલે ધારાસભ્ય સંજય ગા...
Jul 11, 2025
હિમાચલમાં મેઘતાંડવ... ભારે વરસાદ, પૂર, ભૂસ્ખલનથી 91 લોકોના મોત, 22000 પશુ-પક્ષીઓ તણાયાં, રૂ.749 કરોડનું નુકસાન
હિમાચલમાં મેઘતાંડવ... ભારે વરસાદ, પૂર, ભ...
Jul 10, 2025
Trending NEWS

11 July, 2025

10 July, 2025

10 July, 2025

10 July, 2025

10 July, 2025

10 July, 2025
09 July, 2025

09 July, 2025

09 July, 2025
09 July, 2025