CJI બીઆર ગવઇ હોસ્પિટલમાં દાખલ કરાયા, તેલંગણાની મુલાકાત દરમિયાન તબિયત લથડી
July 15, 2025
દેશના મુખ્ય ન્યાયાધીશ બીઆર ગવઇને દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કહેવામાં આવી રહ્યું છે કે તેઓ તેલંગણાના પ્રવાસ દરમિયાન તેમની તબિયત સારી ન હતી. તેઓ ગંભીર પ્રકારના સંક્રમણનો શિકાર બન્યા હોવાનું જાણવા મળ્યું છે. તેમની હાલત હાલમાં સ્થિર છે. ડોક્ટરોએ કહ્યું કે એક બે દિવસમાં તેમને હોસ્પિટલમાંથી રજા મળી જશે.
પીટીઆઇ સૂત્રોના જણાવ્યા મુજબ તેમની સ્થિતિ સારી છે. હાલ તેઓને શેનું સંક્રમણ થયુ છે તે જાણવા મળ્યુ નથી. પરંતુ તેઓની સારવાર ચાલી રહી છે અને હાલમાં તબિયત સારી થઇ રહી છે. ઉલ્લેખનીય છે કે સીજેઆઇ 12 જુલાઇના રોજ હૈદરાબાદ ગયા હતા જ્યાં નાલસર લો યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં તેમણે ભાગ લીધો હતો. મળતી માહિતી મુજબ તેમની તબિયત સારી ન હોવાથી તેઓ સુપ્રિમ કોર્ટમાં પણ બેઠા ન હતા.
Related Articles
'સર્કસ ચલાવી રાખ્યું છે', જયશંકર-જિનપિંગની મુલાકાત મુદ્દે રાહુલ ગાંધીનો કટાક્ષ
'સર્કસ ચલાવી રાખ્યું છે', જયશંકર-જિનપિંગ...
Jul 15, 2025
તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં હવે 'U' આકારમાં હશે બેઠક વ્યવસ્થા, કોઈ બેક બેન્ચર નહીં
તમિલનાડુ સરકારનો મોટો નિર્ણય, સ્કૂલોમાં...
Jul 15, 2025
બ્રિજ ઉદ્ઘાટનના આમંત્રણ મામલે નીતિન ગડકરી અને કોંગ્રેસના મુખ્યમંત્રી વચ્ચે ચણભણ!
બ્રિજ ઉદ્ઘાટનના આમંત્રણ મામલે નીતિન ગડકર...
Jul 15, 2025
સંજય દત્તે હથિયારો વિશે જણાવી દીધું હોત તો મુંબઈમાં બ્લાસ્ટ ન થયા હોત: ઉજ્જવલ નિકમ
સંજય દત્તે હથિયારો વિશે જણાવી દીધું હોત...
Jul 15, 2025
રીવામાં ગાંડીતૂર બનેલી નદીમાં ફસાયેલી ગર્ભવતી મહિલાને હોસ્પિટલ ન પહોંચાડી શકાતા મોત
રીવામાં ગાંડીતૂર બનેલી નદીમાં ફસાયેલી ગર...
Jul 15, 2025
Trending NEWS

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025

15 July, 2025