ગાંધીનગર : કેજરીવાલે ભાજપને વોટ ન આપવાની લોકોને શપથ લેવડાવી
March 08, 2026
ગાંધીનગરમાં યોજાયેલા AAPના કાર્યક્રમમાં કેજરીવાલે કહ્યું કે, 'ભાજપના ભ્રષ્ટાચારથી લોકો પરેશાન છે અને જે લોકો સવાલો ઉઠાવે છે તેઓને જેલભેગા કરી દેવામાં આવે છે. ખેડૂતો અને નાના વેપારી માટે હું અહીં આવ્યું છે. ગુજરાતમાં દારૂબંધ હોવા છતાં ફોન કરવાથી સીધી દારૂની હોમ ડિલિવરી થાય છે. પંજાબમાં બજેટમાં દરેક મહિલાના ખાતામાં 1000 રૂપિયા આપવામાં આવ્યા, તેવી રીતે અહીં પણ લોકો ઈચ્છા ધરાવે છે.'
Related Articles
ગુજરાતમાં કાળઝાળ ગરમી: રાજકોટમાં 41 ડિગ્રી તાપમાન, કચ્છમાં હીટવેવનું યેલો ઍલર્ટ
ગુજરાતમાં કાળઝાળ ગરમી: રાજકોટમાં 41 ડિગ્...
Apr 13, 2026
સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર ટ્રકે 10 પદયાત્રીને કચડ્યાં, 7 લોકોના કમકમાટીભર્યા મોત
સુરેન્દ્રનગરમાં લખતર-વિરમગામ હાઈવે પર ટ્...
Apr 13, 2026
સાણંદના ગણાસરમાં પત્નીએ જ પ્રેમી સાથે મળીને કરી પતિની હત્યા, પીએમ રિપોર્ટે ખોલી પોલ
સાણંદના ગણાસરમાં પત્નીએ જ પ્રેમી સાથે મળ...
Apr 12, 2026
'હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું', ગુજરાતના ભાજપના સાંસદની મોટી જાહેરાત
'હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું', ગ...
Apr 12, 2026
પંચમહાલના શહેરામાં આકાશી આફત: વાવાઝોડા સાથે તોફાની વરસાદમાં 2 ના મોત, ભારે તબાહી
પંચમહાલના શહેરામાં આકાશી આફત: વાવાઝોડા સ...
Apr 08, 2026
ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, વંટોળ સાથે ધૂળની ડમરીઓ ઉડી
ગુજરાતના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમ...
Apr 07, 2026
Trending NEWS
13 April, 2026
13 April, 2026
13 April, 2026
12 April, 2026
12 April, 2026
12 April, 2026
12 April, 2026
12 April, 2026
12 April, 2026
12 April, 2026