LoC પાસે લેન્ડ માઇન બ્લાસ્ટ, 1 જવાન શહીદ, 3 ઇજાગ્રસ્ત
July 26, 2025

શુક્રવારે જમ્મુ અને કાશ્મીરના પૂંછમાં નિયંત્રણ રેખા નજીક થયેલા લેન્ડમાઈન વિસ્ફોટમાં ભારતીય સેનાના જાટ રેજિમેન્ટના એક સૈનિક (અગ્નિવીર)નું મોત થયું હતું જ્યારે એક JCO અને એક સૈનિક ઘાયલ થયા હતા. ઘાયલ સૈનિકોને એરલિફ્ટ કરીને ઉધમપુરની આર્મી બેઝ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સલોત્રી ગામમાં વિક્ટર પોસ્ટ નજીક બપોરે 12 વાગ્યાની આસપાસ આ વિસ્ફોટ થયો હતો. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર આ લેન્ડમાઈન વિસ્તારમાં ઘૂસણખોરી અટકાવવા માટે મૂકવામાં આવ્યા હતા અને ભારતીય સેનાની 07 જાટ રેજિમેન્ટના સૈનિકો દ્વારા નિયમિત પેટ્રોલિંગ દરમિયાન વિસ્ફોટ થયો હોવાના અહેવાલ છે.
ભારતીય સેનાની 7 જાટ રેજિમેન્ટના નાયબ સુબેદાર હરિ રામ, હવાલદાર ગજેન્દ્ર સિંહ અને અગ્નિવીર લલિત કુમાર અગ્રીમ પોસ્ટ નજીક નિયમિત પેટ્રોલિંગ પર હતા, તે દરમિયાન તેઓ જમીન નીચે દાટેલી M-16 સુરંગના વિસ્ફોટમાં આવી ગયા. વિસ્ફોટમાં અગ્નિવીર લલિત કુમાર શહીદ થયા હતા, જ્યારે હવાલદાર ગજેન્દ્ર સિંહ અને સુબેદાર હરિ રામ ગંભીર રીતે ઘાયલ થયા હતા.
Related Articles
'મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે...' ભાષા વિવાદનો શિકાર થયો વિદ્યાર્થી, વોટ્સએપ મેસેજ ભારે પડ્યો
'મરાઠીમાં બોલો નહીંતર રાજ ઠાકરે...' ભાષા...
Jul 26, 2025
ટેલિવિઝન અને ઈન્ટરનેટ બાળકોનું બાળપણ છીનવી રહ્યા છે... અલ્લાહાબાદ હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી
ટેલિવિઝન અને ઈન્ટરનેટ બાળકોનું બાળપણ છીન...
Jul 26, 2025
બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં પહેલી વખત શરૂ કરાઈ ઐતિહાસિક યોજના
બોર્ડર પર ફરજ બજાવતા જવાનો માટે ભારતમાં...
Jul 26, 2025
PM મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, 75% રેટિંગ સાથે પ્રથમ સ્થાને
PM મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, 75%...
Jul 26, 2025
ભારતીય સેનાની તાકાતમાં વધારો, BEL સાથે કરાઇ 2000 કરોડની ડીલ
ભારતીય સેનાની તાકાતમાં વધારો, BEL સાથે ક...
Jul 26, 2025
નીતિશ કુમારની મોટી જાહેરાત, પત્રકારોને દર મહિને મળશે 15000 રૂપિયા પેન્શન
નીતિશ કુમારની મોટી જાહેરાત, પત્રકારોને દ...
Jul 26, 2025
Trending NEWS

26 July, 2025

26 July, 2025

26 July, 2025

26 July, 2025

26 July, 2025

26 July, 2025

26 July, 2025

25 July, 2025

25 July, 2025

25 July, 2025