ઓસ્ટ્રેલિયા જવા નીકળેલા માણસા તાલુકાના 4નું તહેરાનમાં અપહરણ, ખંડણીની માગ
October 27, 2025
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના માણસા તાલુકાના બાપુપુરા ગામના ચાર લોકો ઓસ્ટ્રેલિયા જવા નીકળ્યા ત્યારે એમીરેટ્સ એરલાઈન્સ મારફતે દિલ્હીથી બેંગકોક, દુબઈ અને ઈરાનના તહેરાન લઈ જવામાં આવ્યા હતા. જેમાં તહેરાનના ઈમામમાં ખામેનીની ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયા બાદ ચારેય ગુજરાતીનું ટેક્સીમાં અપહરણ કરીને અજાણ્યા સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
એક મહિલા સહિત ચાર લોકોનું ઈરાનમાં અપહરણ કર્યા બાદ આરોપીએ અપહરણનો ભોગ બનનારા લોકોને મારતા હોવાનો વીડિયો વોટ્સએપમાં શેર કર્યો હતો અને બે કરોડ રૂપિયાની ખંડણીની માંગણી કરી હતી.
Related Articles
મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભારતમાં: મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા વધી
મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભારતમાં: મુંબઈમાં...
Mar 10, 2026
લિકર કેસ: ટ્રાયલ કોર્ટની ટિપ્પણીઓ પર હાઈકોર્ટનો સ્ટે, કેજરીવાલ-સિસોદિયા સહિત 23ને નોટિસ
લિકર કેસ: ટ્રાયલ કોર્ટની ટિપ્પણીઓ પર હાઈ...
Mar 09, 2026
નીતિશ કુમારના પુત્ર નિશાંત JDUમાં જોડાયા, બિહારના DyCM બનશે
નીતિશ કુમારના પુત્ર નિશાંત JDUમાં જોડાયા...
Mar 08, 2026
આ માત્ર રાષ્ટ્રપતિ જ નહીં, પણ બંધારણનું અપમાન'- મમતા પર મોદીના પ્રહાર
આ માત્ર રાષ્ટ્રપતિ જ નહીં, પણ બંધારણનું...
Mar 08, 2026
1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરો કે.જી. જ્યોર્જનું 95 વર્ષની વયે નિધન
1965ના ભારત-પાકિસ્તાન યુદ્ધના હીરો કે.જી...
Mar 08, 2026
ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ, હવે ઘેરબેઠાં કરી શકાશે ઑનલાઇન આવેદન
ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન શરૂ, હવે...
Mar 07, 2026
Trending NEWS
09 March, 2026
09 March, 2026
09 March, 2026
09 March, 2026
09 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026
08 March, 2026