સુરતમાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોને થઈ ઝેરી દવાની અસર, તમામને હોસ્પિટલ ખસેડાયા
April 09, 2025

ગુજરાતના સુરતના કપોદ્રામાં પાણી પીધા બાદ 50થી વધુ રત્નકલાકારોની તબિયત લથડી હોવાનું સામે આવ્યું છે. કાપોદ્રા વિસ્તારના અનભ જેમ્સમાં 50થી વધુ રત્નકલાકારોને ઝેરી દવાની અસર થઈ હોવાનું સામે આવ્યું છે. મળતી માહિતી મુજબ, કોઈએ અનાજમાં નાખવાની દવા પીવાના પાણીના ફિલ્ટરમાં ભેળવી દીધી હોવાની આશંકા વર્તાઈ રહી છે. તમામ રત્નકલાકારોને તાત્કાલિક સારવાર આર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Related Articles
અમદાવાદમાં મેટ્રોના મેગા પ્રોજેક્ટના AGMની ધરપકડ, ડીગ્રીમાં ચેડા કરી મેળવી હતી નોકરી
અમદાવાદમાં મેટ્રોના મેગા પ્રોજેક્ટના AGM...
Apr 13, 2025
અમરેલીમાં પુલની રેલિંગ કારની આરપાર ઘૂસી ગઈ, 5 લોકોનો ચમત્કારિક બચાવ
અમરેલીમાં પુલની રેલિંગ કારની આરપાર ઘૂસી...
Apr 13, 2025
સાબરકાંઠામાં એક પરિવારના પાંચ સભ્યનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્નીનું મોત
સાબરકાંઠામાં એક પરિવારના પાંચ સભ્યનો સામ...
Apr 13, 2025
પાટણ અને ડીસામાં ગમખ્વાર અકસ્માત: 2 મહિલા સહિત 3ના મોત, બાળકી ગંભીર
પાટણ અને ડીસામાં ગમખ્વાર અકસ્માત: 2 મહિલ...
Apr 13, 2025
વડોદરાના જેતલપુરમાં એક સપ્તાહથી પાણી માટે વલખાં, ચૂંટણી બહિષ્કારની ચીમકી
વડોદરાના જેતલપુરમાં એક સપ્તાહથી પાણી માટ...
Apr 13, 2025
વિરમગામમાં શ્રદ્ધાળુઓ પર ત્રાટકી મધમાખીઓ, 100થી વધુ લોકોને દંશ માર્યા
વિરમગામમાં શ્રદ્ધાળુઓ પર ત્રાટકી મધમાખીઓ...
Apr 13, 2025
Trending NEWS

13 April, 2025

13 April, 2025

12 April, 2025

12 April, 2025

12 April, 2025

12 April, 2025

12 April, 2025

12 April, 2025

12 April, 2025

12 April, 2025