સમાજના આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં',- જયેશ રાદડિયાનો બળાપો
October 26, 2025
મહીસાગરમાં આયોજિત પાટિદાર સમાજમાં જયેશ રાદડિયાએ કહ્યું કે, 'સમાજને એક થવા અને સંગઠિત થવા હાકલ કરવી ન પડે. સૌથી મોટી કમનસીબી છે કે, આવડા મોટા સમાજને આટલા વર્ષો બાદ પણ બીજા સરદાર નથી મળ્યા. આગામી સમયમાં જ્યાં પણ જરૂર જણાશે ત્યાં હું સમાજ સાથે રહીશ.'તેમણે વધુમાં જણાવ્યું કે, 'સમાજના લોકોને જરૂર પડે ત્યાં મદદરૂપ થાય, અત્યારે તો જેવો કોઈ આગેવાન આગળ આવે તો એના પગ ખેંચીને પાડે. ગુજરાતના પાટિદારો એક થાય તે માટે દરેક આગેવાનોએ પ્રયાસ કર્યા છે.'
Related Articles
સુરત: માંડવીના લીમદા ગામ પાસે બે બાઈક સામ સામે અથડાયા, 3 યુવકના મોત
સુરત: માંડવીના લીમદા ગામ પાસે બે બાઈક સા...
Oct 29, 2025
શિરડી દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓને નાસિકમાં નડ્યો અકસ્માત, ત્રણના મોત, ચાર ઈજાગ્રસ્ત
શિરડી દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓ...
Oct 29, 2025
ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતીઓ વતન પરત ફરતા પરિવારે લીધો રાહતનો શ્વાસ, પોલીસે હાથ ધરી પૂછપરછ
ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતીઓ વતન પર...
Oct 28, 2025
નર્મદા ઘાટ દુર્ઘટના: 3 શ્રમિકોના મોત મામલે એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો
નર્મદા ઘાટ દુર્ઘટના: 3 શ્રમિકોના મોત મામ...
Oct 27, 2025
ગુજરાતમાં મેઘરાજાનો પ્રકોપ: મહુવામાં સાડા સાત ઈંચ વરસાદ, અમરેલીના રાયડી ડેમના દરવાજા ખોલાયા
ગુજરાતમાં મેઘરાજાનો પ્રકોપ: મહુવામાં સાડ...
Oct 27, 2025
ગુજરાતના 93 તાલુકામાં માવઠું, જલાલપોર અને અમરેલીના જાફરાબાદમાં 2-2 ઇંચ
ગુજરાતના 93 તાલુકામાં માવઠું, જલાલપોર અન...
Oct 26, 2025
Trending NEWS
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025