સમાજના આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં',- જયેશ રાદડિયાનો બળાપો
October 26, 2025
મહીસાગરમાં આયોજિત પાટિદાર સમાજમાં જયેશ રાદડિયાએ કહ્યું કે, 'સમાજને એક થવા અને સંગઠિત થવા હાકલ કરવી ન પડે. સૌથી મોટી કમનસીબી છે કે, આવડા મોટા સમાજને આટલા વર્ષો બાદ પણ બીજા સરદાર નથી મળ્યા. આગામી સમયમાં જ્યાં પણ જરૂર જણાશે ત્યાં હું સમાજ સાથે રહીશ.'તેમણે વધુમાં જણાવ્યું કે, 'સમાજના લોકોને જરૂર પડે ત્યાં મદદરૂપ થાય, અત્યારે તો જેવો કોઈ આગેવાન આગળ આવે તો એના પગ ખેંચીને પાડે. ગુજરાતના પાટિદારો એક થાય તે માટે દરેક આગેવાનોએ પ્રયાસ કર્યા છે.'
Related Articles
મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા આવતા અમદાવાદનો પરિવાર વિખેરાયો, 4ના મોત
મહેસાણામાં ગમખ્વાર અકસ્માત: લગ્નથી પાછા...
Feb 21, 2026
ખેડૂતો માટે ચિંતાના સમાચાર! રાજ્યમાં ફરી માવઠાની આગાહી, ઉ.ગુજરાતમાં આજે પડશે કમોસમી વરસાદ
ખેડૂતો માટે ચિંતાના સમાચાર! રાજ્યમાં ફરી...
Feb 18, 2026
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે પોરબંદરના દરિયામાંથી ૨૦૩ કિલો ડ્રગ્સ સાથે બે ઈરાનીને ઝડપી પાડ્યા
ગુજરાત ATS અને કોસ્ટગાર્ડે પોરબંદરના દરિ...
Feb 18, 2026
અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા ઈન્ડોર એરેના, એકવેટિક સેન્ટરની ડિઝાઈન તૈયાર
અમદાવાદનું સ્પોર્ટ્સ એન્ક્લેવ: સૌથી મોટા...
Feb 17, 2026
આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશે, ઉપાધ્યક્ષ ચૂંટણી માટે ભાજપ-કોંગ્રેસ આમને સામને
આજથી ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થશ...
Feb 15, 2026
સમાજ સાથે અન્યાય કરશે તો પાર્ટી છોડી દઈશ ઃ ચૂંટણી પહેલાં અનંત પટેલનો હુંકાર
સમાજ સાથે અન્યાય કરશે તો પાર્ટી છોડી દઈશ...
Feb 15, 2026
Trending NEWS
18 February, 2026
18 February, 2026
18 February, 2026
18 February, 2026
18 February, 2026
18 February, 2026
18 February, 2026
18 February, 2026
18 February, 2026
18 February, 2026