UNમાં પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દી ઉજવાઈ
December 11, 2022
સંયુક્ત રાષ્ટ્રમાં ઉપસ્થિત લોકો સુધી સ્વામીજીના જીવન પર આધારિત સંદેશો પહોંચાડાયો
સમારોહમાં ગાંધીનગર સ્થિત BAPSના સંત આનંદ સ્વરૂપજીએ પણ વર્ચ્યુઅલી સંબોધન કર્યું
દિલ્હી- BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા સ્વામીજી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી તેમજ દેશમાં ચાલી રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નું સંયુક્ત રીતે અમેરિકાના ન્યુયોર્ક સ્થિત યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર ખાતે આયોજન કરાયું હતું.
આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત લોકો સુધી સ્વામીજીના જીવન પર આધારિત સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. ‘ધ વર્લ્ડ ઈઝ વન ફેમિલી’ના સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોઝ, અન્ય દેશોના રાજદુતો, પ્રતિનિધિઓ અને BAPSના સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉજવણી પ્રસંગે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સહસ્ત્રાબ્દી શિખર સંમેલનમાં પ્રમુખ સ્વામી મહારાજે 29 ઓગસ્ટ-2000ના રોજ કરેલા ભાષણનો એક વીડિયો પણ બતાવાયો હતો, જેમાં તેમણે વિશ્વભરના આધ્યાત્મિક વડાઓને અપીલ કરી હતી કે, તેઓ સમૃદ્ધ વિવિધતાને જાળવવા માટે એક-બીજા સાથે સાર્થક સંવાદ કરે.
UNમાં યોજાયેલા આ સમારોહમાં ગુજરાતના ગાંધીનગર સ્થિત બીએપીએસના સંત આનંદ સ્વરૂપજીએ પણ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજે પોતાના સંબોધનમાં પ્રમુખ સ્વામીજી મહારાજની શતાબ્દી જન્મશતાબ્દીના આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ સન્માન વ્યક્ત કર્યું હતું.
સમારોહમાં ગાંધીનગર સ્થિત BAPSના સંત આનંદ સ્વરૂપજીએ પણ વર્ચ્યુઅલી સંબોધન કર્યું
દિલ્હી- BAPS સ્વામિનારાયણ સંસ્થાના વડા સ્વામીજી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી તેમજ દેશમાં ચાલી રહેલા ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નું સંયુક્ત રીતે અમેરિકાના ન્યુયોર્ક સ્થિત યુનાઈટેડ નેશન્સ હેડક્વાર્ટર ખાતે આયોજન કરાયું હતું.
આ પ્રસંગે ત્યાં ઉપસ્થિત લોકો સુધી સ્વામીજીના જીવન પર આધારિત સંદેશ પહોંચાડવામાં આવ્યો હતો. ‘ધ વર્લ્ડ ઈઝ વન ફેમિલી’ના સંદેશ સાથે આયોજિત આ કાર્યક્રમમાં સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોઝ, અન્ય દેશોના રાજદુતો, પ્રતિનિધિઓ અને BAPSના સ્વયં સેવકો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉજવણી પ્રસંગે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સહસ્ત્રાબ્દી શિખર સંમેલનમાં પ્રમુખ સ્વામી મહારાજે 29 ઓગસ્ટ-2000ના રોજ કરેલા ભાષણનો એક વીડિયો પણ બતાવાયો હતો, જેમાં તેમણે વિશ્વભરના આધ્યાત્મિક વડાઓને અપીલ કરી હતી કે, તેઓ સમૃદ્ધ વિવિધતાને જાળવવા માટે એક-બીજા સાથે સાર્થક સંવાદ કરે.
UNમાં યોજાયેલા આ સમારોહમાં ગુજરાતના ગાંધીનગર સ્થિત બીએપીએસના સંત આનંદ સ્વરૂપજીએ પણ વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ રુચિરા કંબોજે પોતાના સંબોધનમાં પ્રમુખ સ્વામીજી મહારાજની શતાબ્દી જન્મશતાબ્દીના આ કાર્યક્રમનું આયોજન કરવા બદલ સન્માન વ્યક્ત કર્યું હતું.
Related Articles
સાળંગપુરમાં આજથી હનુમાન જયંતી મહોત્સવ : 54 ફૂટ ઊંચી પ્રતિમાને 5 હજાર કિલો પુષ્પોની વર્ષા કરાશે
સાળંગપુરમાં આજથી હનુમાન જયંતી મહોત્સવ :...
રામ નવમીએ બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે ધનલાભનો યોગ
રામ નવમીએ બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રા...
Apr 15, 2024
ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ,અયોધ્યા,પ્રયાગરાજ,ઉજ્જૈનમાં આસ્થાનું પૂર
ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે મંદિરોમાં ભ...
Apr 09, 2024
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, નવ દિવસ સુધી ભૂલથી પણ ન કરવા જોઈએ આ પાંચ કામ
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, નવ દિવસ...
Apr 09, 2024
અયોધ્યા રામ મંદિરમાં હોળીની ભવ્ય ઉજવણી, રામલલા માટે અબીલ-ગુલાલ અને 56 ભોગ
અયોધ્યા રામ મંદિરમાં હોળીની ભવ્ય ઉજવણી,...
Mar 24, 2024
હોળી પર્વ : હોલિકા દહન કરવા પાછળનું શું છે કારણ? જાણો પૌરાણિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ
હોળી પર્વ : હોલિકા દહન કરવા પાછળનું શું...
Mar 23, 2024
Trending NEWS
યુક્રેનને અમેરિકા ભારે મોટી લશ્કરી સહાય કરવાનું છે...
24 April, 2024
વિજ્ઞાનીઓએ ગણતરીની મિનિટોમાં જ કેન્સરને પકડી શકે ત...
24 April, 2024
ઈઝરાયલ સાથેની ડીલનો વિરોધ કરનારા વધુ 20 કર્મચારીઓન...
24 April, 2024
ભારત ખુલ્લેઆમ આર્મેનિયાને મદદ કરી રહ્યુ છે, અમે હા...
24 April, 2024
અમેરિકાથી આવ્યા ફરી દુ:ખદ સમાચાર, બે ભારતીય વિદ્યા...
24 April, 2024
બંગાળના મુર્શીદાબાદમાં મતદાનની મંજૂરી નહીં આપીએ, ર...
24 April, 2024
ભાજપના 6 વખતના સાંસદને 'વિવાદ' પડી રહ્યો છે ભારે!...
24 April, 2024
પ્રચાર માટે અભિનેત્રી અને મુખ્યમંત્રી સામ-સામે મેદ...
24 April, 2024
‘કોંગ્રેસની નજર દેશના લોકોની સંપત્તિ પર...' PM મોદ...
24 April, 2024
એશાદેઓલે લિપ્સની પ્લાસ્ટિક સર્જરી કરાવી હોવાની અફવ...
24 April, 2024
Apr 21, 2024