રામ નવમીએ બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે ધનલાભનો યોગ
April 15, 2024
વૈદિક કેલેન્ડર મુજબ, રામ નવમી 17 એપ્રિલ, 2024 બુધવારના રોજ છે. જ્યોતિષીઓનું માનવું છે કે, આ વખતે નવરાત્રિમાં અનેક શુભ સંયોગો બની રહ્યા છે. આવો સંયોગ શ્રી રામજીના જન્મ સમયે થયો હતો. વૈદિક જ્યોતિષ અનુસાર રામ નવમીના દિવસે અનેક શુભ સંયોગો બની રહ્યા છે. આ સંયોગથી કઈ રાશિના જાતકોને ફાયદો થશે તે જાણીએ.
કઈ રાશિ માટે તે શુભ રહેશે?
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મેષ, કર્ક અને તુલા રાશિવાળા લોકોને રામ નવમીના દિવસે લાભ મળશે. આ રાશિના લોકો પર ભગવાન શ્રી રામની કૃપા બની રહેશે. નોકરીની સારી તકો મલી શકે છે. વેપારમાં ઘણો વધારો થઇ શકે છે. તેમજ આત્મવિશ્વાસ પણ વધશે. આવકના નવા-નવા સ્ત્રોત બનશે.
કર્ક લગ્ન
જ્યોતિષના મતે રામ નવમીના દિવસે ચંદ્ર કર્ક રાશિમાં રહેશે. આ દિવસે કર્ક રાશિ રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર શ્રી રામજીનો જન્મ પણ કર્ક રાશિમાં થયો હતો.
સૂર્યની સ્થિતિ
જ્યોતિષીઓ અનુસાર, રામ નવમીના દિવસે, સૂર્ય ભગવાન તેમના ઉચ્ચ રાશિ મેષ રાશિમાં હાજર રહેશે. ઉપરાંત, તે બપોરે દસમા ભાવમા હાજર રહેશે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, જ્યારે રામજીનો જન્મ થયો ત્યારે સૂર્ય ભગવાન મેષ અને દસમા ભાવમાં હાજર હતા.
ગજકેસરી રાજયોગ
જ્યોતિષીઓ અનુસાર, જ્યારે ભગવાન શ્રી રામજીનો જન્મ થયો ત્યારે તેમની કુંડળીમાં ગજકેસરી રાજયોગ હતો. જે લોકોની કુંડળીમાં ગજકેસરી રાજયોગ હોય છે તેઓ ગજ જેવી શક્તિ અને ધનની પ્રાપ્તિ કરે છે. આ વર્ષે આવો જ એક ગજકેસરી રાજયોગ રચવામાં આવી રહ્યો છે.
Related Articles
મેષ-મિથુન સહિત આ ત્રણ રાશિના જાતકોને થશે બમ્પર લાભ: 100 વર્ષ બાદ સૂર્ય, ગુરુ, શુક્રની બની યુતિ
મેષ-મિથુન સહિત આ ત્રણ રાશિના જાતકોને થશે...
સાળંગપુરમાં આજથી હનુમાન જયંતી મહોત્સવ : 54 ફૂટ ઊંચી પ્રતિમાને 5 હજાર કિલો પુષ્પોની વર્ષા કરાશે
સાળંગપુરમાં આજથી હનુમાન જયંતી મહોત્સવ :...
Apr 21, 2024
ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ,અયોધ્યા,પ્રયાગરાજ,ઉજ્જૈનમાં આસ્થાનું પૂર
ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે મંદિરોમાં ભ...
Apr 09, 2024
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, નવ દિવસ સુધી ભૂલથી પણ ન કરવા જોઈએ આ પાંચ કામ
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, નવ દિવસ...
Apr 09, 2024
અયોધ્યા રામ મંદિરમાં હોળીની ભવ્ય ઉજવણી, રામલલા માટે અબીલ-ગુલાલ અને 56 ભોગ
અયોધ્યા રામ મંદિરમાં હોળીની ભવ્ય ઉજવણી,...
Mar 24, 2024
હોળી પર્વ : હોલિકા દહન કરવા પાછળનું શું છે કારણ? જાણો પૌરાણિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ
હોળી પર્વ : હોલિકા દહન કરવા પાછળનું શું...
Mar 23, 2024
Trending NEWS
30 April, 2024
30 April, 2024
30 April, 2024
30 April, 2024
30 April, 2024
30 April, 2024
30 April, 2024
30 April, 2024
30 April, 2024
30 April, 2024
Apr 27, 2024