ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ,અયોધ્યા,પ્રયાગરાજ,ઉજ્જૈનમાં આસ્થાનું પૂર
April 09, 2024
ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ નવ દિવસ વિશેષ અનુષ્ઠાન અને શક્તિની ઉપાસના માટે છે.
ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે અયોધ્યાના બડી દેવકાલી માતા મંદિરમાં વહેલી સવારે આરતી કરવામાં આવી હતી. નવરાત્રિના પ્રથમ દિવસે દિલ્હીના કાલકાજી મંદિરમાં વિશેષ આરતી-પૂજા કરવામાં આવી હતી
ગંગા અને યમુના નદીઓના સંગમ પર ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું અને પ્રાર્થના કરી. આધ્યાત્મિક ગુરૂ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી હિંદુ કેલેન્ડરના ચૈત્ર મહિનાના પ્રથમ દિવસથી આજે શરૂ થતા હિંદુ નવા વર્ષ પર તમામ લોકોને આશિર્વચન આપ્યા હતા. તેઓ કહે છે, "... આ વર્ષે અમે ગાયને 'રાષ્ટ્રમાતા' તરીકે જાહેર કરવાનો ઠરાવ કર્યો છે. અમે ગાયની હત્યાને સજાપાત્ર ગુનો બનાવવાની દિશામાં કામ કરીશું..."
Related Articles
8 ફેબ્રુઆરીએ બનશે શક્તિશાળી મહાલક્ષ્મી યોગ, આ 3 રાશિના જાતકો પર કૃપા વરસાવશે દેવી લક્ષ્મી
8 ફેબ્રુઆરીએ બનશે શક્તિશાળી મહાલક્ષ્મી ય...
સાપ્તાહિક રાશિફળ : વૃશ્ચિક રાશિના જાતકોએ ખટપટથી બચવું, મકર રાશિવાળાને સારા પરિવર્તનનો યોગ, જાણો તમામ રાશિઓનું ફળ
સાપ્તાહિક રાશિફળ : વૃશ્ચિક રાશિના જાતકોએ...
Jan 13, 2025
2024ની છેલ્લી સોમવતી અમાસ: ઘરના મુખ્ય દ્વાર સહિત આ જગ્યાઓ પર કરો દીપ પ્રાગટ્ય
2024ની છેલ્લી સોમવતી અમાસ: ઘરના મુખ્ય દ્...
Dec 21, 2024
2025માં આ પાંચ રાશિના જાતકોના લગ્નમાં આવતી અડચણો થશે દૂર, મનપસંદ જીવનસાથી મળવાના યોગ
2025માં આ પાંચ રાશિના જાતકોના લગ્નમાં આવ...
Dec 17, 2024
સોમવતી અમાસ પર આ વસ્તુઓનું દિલ ખોલીને કરો દાન, અનેક દોષોનું થશે નિવારણ
સોમવતી અમાસ પર આ વસ્તુઓનું દિલ ખોલીને કર...
Dec 04, 2024
2025માં પ્રથમ ચંદ્રગ્રહણ આ તારીખે થશે, જાણો કઈ રાશિના લોકો પર થશે સૌથી વધુ અસર
2025માં પ્રથમ ચંદ્રગ્રહણ આ તારીખે થશે, જ...
Dec 04, 2024
Trending NEWS
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
22 January, 2025
Jan 21, 2025