ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે મંદિરોમાં ભક્તોની ભીડ,અયોધ્યા,પ્રયાગરાજ,ઉજ્જૈનમાં આસ્થાનું પૂર
April 09, 2024
ચૈત્ર નવરાત્રિના પ્રથમ દિવસે મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી હતી. મંદિરોમાં વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. આ નવ દિવસ વિશેષ અનુષ્ઠાન અને શક્તિની ઉપાસના માટે છે.
ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસે અયોધ્યાના રામ મંદિરમાં ભક્તોની ભીડ ઉમટી હતી. ચૈત્ર નવરાત્રીના પ્રથમ દિવસે અયોધ્યાના બડી દેવકાલી માતા મંદિરમાં વહેલી સવારે આરતી કરવામાં આવી હતી. નવરાત્રિના પ્રથમ દિવસે દિલ્હીના કાલકાજી મંદિરમાં વિશેષ આરતી-પૂજા કરવામાં આવી હતી
ગંગા અને યમુના નદીઓના સંગમ પર ભક્તોએ પવિત્ર સ્નાન કર્યું અને પ્રાર્થના કરી. આધ્યાત્મિક ગુરૂ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતી હિંદુ કેલેન્ડરના ચૈત્ર મહિનાના પ્રથમ દિવસથી આજે શરૂ થતા હિંદુ નવા વર્ષ પર તમામ લોકોને આશિર્વચન આપ્યા હતા. તેઓ કહે છે, "... આ વર્ષે અમે ગાયને 'રાષ્ટ્રમાતા' તરીકે જાહેર કરવાનો ઠરાવ કર્યો છે. અમે ગાયની હત્યાને સજાપાત્ર ગુનો બનાવવાની દિશામાં કામ કરીશું..."
Related Articles
મેષ-મિથુન સહિત આ ત્રણ રાશિના જાતકોને થશે બમ્પર લાભ: 100 વર્ષ બાદ સૂર્ય, ગુરુ, શુક્રની બની યુતિ
મેષ-મિથુન સહિત આ ત્રણ રાશિના જાતકોને થશે...
સાળંગપુરમાં આજથી હનુમાન જયંતી મહોત્સવ : 54 ફૂટ ઊંચી પ્રતિમાને 5 હજાર કિલો પુષ્પોની વર્ષા કરાશે
સાળંગપુરમાં આજથી હનુમાન જયંતી મહોત્સવ :...
Apr 21, 2024
રામ નવમીએ બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે ધનલાભનો યોગ
રામ નવમીએ બની રહ્યો છે ગજકેસરી યોગ, આ રા...
Apr 15, 2024
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, નવ દિવસ સુધી ભૂલથી પણ ન કરવા જોઈએ આ પાંચ કામ
આજથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ, નવ દિવસ...
Apr 09, 2024
અયોધ્યા રામ મંદિરમાં હોળીની ભવ્ય ઉજવણી, રામલલા માટે અબીલ-ગુલાલ અને 56 ભોગ
અયોધ્યા રામ મંદિરમાં હોળીની ભવ્ય ઉજવણી,...
Mar 24, 2024
હોળી પર્વ : હોલિકા દહન કરવા પાછળનું શું છે કારણ? જાણો પૌરાણિક અને વૈજ્ઞાનિક મહત્ત્વ
હોળી પર્વ : હોલિકા દહન કરવા પાછળનું શું...
Mar 23, 2024
Trending NEWS
30 April, 2024
30 April, 2024
30 April, 2024
30 April, 2024
30 April, 2024
30 April, 2024
30 April, 2024
30 April, 2024
30 April, 2024
30 April, 2024
Apr 27, 2024