વિશ્વને આંજી દેતો મહોત્સવ અમદાવાદમાં યોજાશે! 600 એકરમાં બન્યું અનોખું સ્વામિનારાયણનગર
December 10, 2022

અમદાવાદના એસ.પી. રિંગ રોડ પર 600 એકરમાં વિશાળ મહોત્સવ સ્થળ બનાવાયું છે. જેમાં પ્રમુખ સ્વામી મહારાજ નગર તૈયાર કરી અનેક સુવિધાઓ ઉભી કરાઈ છે.
પ્રમુખ સ્વામી મહારાજ નગરમાં પ્રેરણાત્મક પ્રદર્શન, મનોરંજક અને જ્ઞાનવર્ધક બાળનગરી, નયનરમ્ય અને રંગબેરંગી જ્યોતિ ઉદ્યાન, અક્ષરધામની આબેહૂબ પ્રતિકૃતિ, લાઈટ એન્ડ સાઉન્ડ શો સહિત અનેક આકર્ષણનો સમાવેશ કરાયો છે.
600 એકરમાંથી 200 એકરમાં પ્રમુખસ્વામી નગરનું નિર્માણ કરવામાં આવશે. બાકીની 400 એકરમાં સ્વયંસેવકો માટે એક કેન્ટીન, રહેવા અને નાસ્તાની સુવિધા બનાવવામાં આવશે. મુખ્ય પ્રવેશદ્વારની જમણી બાજુના ફ્લેટમાં લગભગ 700 સ્વામીઓના રહેવા માટેની સુવિધા ઊભી કરવામાં આવશે..
Related Articles
22 માર્ચથી શરૂ થશે ચૈત્ર નવરાત્રિ:સવારે 6:23 વાગ્યે ઘટસ્થાપનાનું શુભ મુહૂર્ત
22 માર્ચથી શરૂ થશે ચૈત્ર નવરાત્રિ:સવારે...
Mar 20, 2023
સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ:મેષ, સિંહ સહિત આ 4 રાશિના જાતકોએ સાવધાન રહેવું,
સૂર્યનો મીન રાશિમાં પ્રવેશ:મેષ, સિંહ સહિ...
Mar 15, 2023
પ્રસાદનો વિવાદ મંદિરના ટ્રસ્ટ અને ભક્તો વચ્ચે છે, સરકાર યોગ્ય નિરાકરણ લાવશે- નીતિન પટેલ
પ્રસાદનો વિવાદ મંદિરના ટ્રસ્ટ અને ભક્તો...
Mar 12, 2023
દ્વારકાધીશ જગતમંદિરમાં ધામધૂમથી ઉજવાશે ફૂલડોલ ઉત્સવ, તડામાર તૈયારી
દ્વારકાધીશ જગતમંદિરમાં ધામધૂમથી ઉજવાશે ફ...
Mar 04, 2023
ઓસ્ટ્રેલિયામાં ફરી હિંદુ મંદિર પર હુમલો, ખાલિસ્તાન સમર્થકોએ તોડફોડ કરી
ઓસ્ટ્રેલિયામાં ફરી હિંદુ મંદિર પર હુમલો,...
Mar 04, 2023
માયાપુરમાં બની રહ્યું છે મોટું મંદિર, અમેરિકાના બિઝનેસમેને કરોડોનું દાન આપ્યું
માયાપુરમાં બની રહ્યું છે મોટું મંદિર, અમ...
Mar 03, 2023
Trending NEWS

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

25 March, 2023

24 March, 2023

24 March, 2023

24 March, 2023