તિરુપતિ બાલાજી મંદિરમાં નકલી ટીકીટનું વેચાણ, ટ્રસ્ટે એજન્ટોને એલર્ટ કર્યા
June 21, 2025
ભગવાન વ્યંકટેશ્વરને સમર્પિત તિરુપતિ બાલાજી મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે, જે આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લામાં આવેલું છે. અહીં રોજ મોટી સંખ્યામાં ભક્તો ભગવાન વ્યંકટેશ્વરના દર્શન કરવા માટે આવે છે. તિરુપતિ બાલાજી મંદિરમાં દર્શન કરવા માટેના બે રસ્તા છે. સામાન્ય દર્શન કરવા માટે લાંબી લાઈનમાં ઉભુ રહેવું પડે છે. જ્યારે સ્પેશ્યિલ દર્શન માટે 300 રુપિયામાં ટિકીટ ખરીદવામાં આવે છે. પરંતું ઘણા એજન્ટો નકલી ટિકીટ દ્વારા શ્રધ્ધાળુઓ સાથે ફ્રોડ કરી રહ્યા છે, જેની વિરુદ્ધમાં હવે એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
તિરુપતિ એક સ્વતંત્ર સરકારી ટ્રસ્ટ છે. જે તિરુપતિ બાલાજી મંદિર સાથે જોડાયલેુ છે. જે મંદિરના સંચાલન, નાણાકિય વ્યવ્હાર સાથે જુદી-જુદી ગતિવિધીઓની દેખભાળ પણ કરે છે. હવે ટ્રસ્ટે મંદિરમાં નકલી દર્શન અને નકલી ટિકીટ આપીને શ્રધ્ધાળુઓ સાથે ફ્રોડ કરનાર એજન્ટો માટે એલર્ટ જાહેર કર્યું છે.
Related Articles
PM મોદી અને સ્પીકરની AI જનરેટેડ વીડિયો અંગે લોકસભા સચિવાલયે વિશેષાધિકાર ભંગ મામલે કૉંગ્રેસના 9 નેતાને નોટિસ ફટકારી
PM મોદી અને સ્પીકરની AI જનરેટેડ વીડિયો અ...
Feb 17, 2026
ફરીદાબાદમાં ફેક્ટરીમાં ભીષણ આગ બાદ થયો બ્લાસ્ટ, 8-10 વાહનો બળીને થયા ખાખ
ફરીદાબાદમાં ફેક્ટરીમાં ભીષણ આગ બાદ થયો બ...
Feb 17, 2026
જમ્મુ અને કાશ્મીરના 14 પર્યટન સ્થળોને ફરીથી ખોલવામાં આવશે : લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિંહા
જમ્મુ અને કાશ્મીરના 14 પર્યટન સ્થળોને ફર...
Feb 17, 2026
8 રાજ્યમાં વરસાદની આગાહી, ઉત્તર ભારતમાં ગરમીનો પારો વધવાની શક્યતા
8 રાજ્યમાં વરસાદની આગાહી, ઉત્તર ભારતમાં...
Feb 17, 2026
બાળ સુરક્ષાથી લઈને આરોગ્ય સંભાળ સહિતની બાબતો પર બદલાવની ચર્ચા
બાળ સુરક્ષાથી લઈને આરોગ્ય સંભાળ સહિતની બ...
Feb 17, 2026
બેંગલુરુ મંદિરે દર્શન કરવા નીકળેલા 5 મિત્રોના કરૂણ મોત! કાર-બસની ભયાનક ટક્કર
બેંગલુરુ મંદિરે દર્શન કરવા નીકળેલા 5 મિત...
Feb 15, 2026
Trending NEWS
15 February, 2026
15 February, 2026
15 February, 2026
15 February, 2026
15 February, 2026
15 February, 2026
15 February, 2026
15 February, 2026
15 February, 2026
15 February, 2026