વેરાવળમાં કરૂણાંતિકા, મોડી રાતે 3 માળનું મકાન ધરાશાયી થતાં માતા-પુત્રી સહિત 3 લોકોના મોત
October 06, 2025
ગીર સોમનાથના વેરાવળ શહેરના ખારવાવાડ વિસ્તારમાં ગત મોડી રાતે મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં અંદાજે 80 વર્ષ જૂનું અને જર્જરિત ત્રણ માળનું રહેણાંક મકાન અચાનક ધરાશાયી થતાં ત્રણ લોકોનાં મોત નિપજ્યાં હતા, જ્યારે બે વ્યક્તિઓને કાટમાળમાંથી જીવતા બચાવી લેવાયા છે.
મળતી માહિતી અનુસાર, અચાનક મકાન ધરાશાયી થતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં દેવકીબેન સૂયાની અને જશોદાબેન સૂયાની સહિતી મકાન નીચે ઉભેલા એક બાઈકસવાર 34 વર્ષીય દિનેશ જુંગીનું પણ કાટમાળ હેઠળ દબાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.
Related Articles
ગોધરા નજીક ગમખ્વાર અકસ્માત: લગ્નમાં જતા વડોદરાના પરિવારની કાર રેલિંગ કૂદી, 5 લોકો હવામાં ફંગોળાયા
ગોધરા નજીક ગમખ્વાર અકસ્માત: લગ્નમાં જતા...
Nov 13, 2025
આજે રાત્રે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે, મહેસાણા-અમદાવાદના કાર્યક્રમમાં આપશે હાજરી
આજે રાત્રે ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશ...
Nov 12, 2025
ગુજરાતમાં પરપ્રાંતીયો ડબલિયા મતદારની ભૂમિકા ભજવતા હોવાની શંકા, હાલમાં બિહાર પહોંચ્યા
ગુજરાતમાં પરપ્રાંતીયો ડબલિયા મતદારની ભૂમ...
Nov 12, 2025
અમરેલીમાં હુમલાખોરોનો યુવક પર જીવલેણ હુમલો, બંને પગ કાપી નાખ્યા
અમરેલીમાં હુમલાખોરોનો યુવક પર જીવલેણ હુમ...
Nov 12, 2025
ભારતી આશ્રમના મહાદેવગીરી બાપુ ફરી અચાનક ગુમ, સાણથલી ગામેથી ઘર છોડીને ચાલ્યા જતાં ખળભળાટ
ભારતી આશ્રમના મહાદેવગીરી બાપુ ફરી અચાનક...
Nov 11, 2025
નવસારીમાં SMCની ટીમ પર ગોળીબાર, હોટલમાં રેડ દરમિયાન ઘર્ષણ; ચારની ધરપકડ, એકને પગમાં ગોળી વાગી
નવસારીમાં SMCની ટીમ પર ગોળીબાર, હોટલમાં...
Nov 11, 2025
Trending NEWS
12 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025
11 November, 2025