અમને લાગતું નથી કે તમારું હૃદય પરિવર્તન થયું હોય...: સુપ્રીમ કોર્ટે ફરી બાબા રામદેવને લગાવી ફટકાર
April 16, 2024
પતંજલિ ભ્રામક જાહેરાત મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. બાબા રામદેવ અને આચાર્ય બાલકૃષ્ણ કોર્ટમાં હાજર થયા હતા. બાબા રામદેવે સુપ્રીમ કોર્ટમાં બિનશરતી માફી માંગી. જસ્ટિસ હિમા કોહલી અને અહસાનુદ્દીન અમાનુલ્લાહની બેંચ આ કેસની સુનાવણી કરી રહી છે. ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે બાબા રામદેવની સાથે સાથે સરકારને પણ ફટકાર લગાવી હતી. સુપ્રીમ કોર્ટે પણ બાબા રામદેવની માફી સ્વીકારવાનો ઈનકાર કર્યો હતો અને કાર્યવાહી કરવા જણાવ્યું હતું. હવે આ કેસમાં 23મી એપ્રિલે સુનાવણી કરવામાં આવશે.
સુપ્રીમ કોર્ટમાં આજની કાર્યવાહીમાં શું થયું?
•સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થયા બાદ બાબા રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું- અમે બિનશરતી માફી માગીએ છીએ.' આના પર જસ્ટિસ હિમા કોહલીએ બાબા રામદેવને પૂછ્યું કે, 'શું તમે જે પણ કર્યું છે તેને માફ કરી દેવું જોઈએ.' જવાબમાં બાબા રામદેવે કહ્યું કે, 'હું કહેવા માંગુ છું કે અમે જે પણ ભૂલ કરી છે તેના માટે અમે બિનશરતી માફી માંગીએ છીએ.'
•જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે, 'અમે તમને હજુ સુધી માફી નથી આપી. અમે વિચારીશું. જો કંપનીની કિંમત આટલા કરોડની હોય તો તેમે આ કામ ન કર્યું હોત.' બાબા રામદેવે કહ્યું કે, 'ફરી આવું નહીં થાય.' કોર્ટે કહ્યું કે, અમે હજુ સુધી અમારું મન નથી બનાવ્યું કે તમને માફ કરીશું કે નહીં. તમે એક વાર નહિ પણ ત્રણ વાર ઉલ્લંઘન કર્યું છે.'
•જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું, 'કાયદો બધા માટે સમાન છે.' બાબા રામદેવે કહ્યું કે, 'હું હવેથી આ વાતથી સતર્ક રહીશ. કામના ઉત્સાહમાં આ બન્યું. ફરી થશે નહીં'.
•જસ્ટિસ હિમા કોહલીએ આચાર્ય બાલકૃષ્ણને કહ્યું, 'એવું નથી લાગતું કે હૃદયમાં કોઈ પરિવર્તન થયું હતો... તમે હજી પણ તમારી વાત પર અડગ છો. અમે 23મી એપ્રિલે આ અંગે વિચારણા કરીશું.'
સુપ્રીમ કોર્ટમાં આજની કાર્યવાહીમાં શું થયું?
•સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થયા બાદ બાબા રામદેવના વકીલ મુકુલ રોહતગીએ કહ્યું- અમે બિનશરતી માફી માગીએ છીએ.' આના પર જસ્ટિસ હિમા કોહલીએ બાબા રામદેવને પૂછ્યું કે, 'શું તમે જે પણ કર્યું છે તેને માફ કરી દેવું જોઈએ.' જવાબમાં બાબા રામદેવે કહ્યું કે, 'હું કહેવા માંગુ છું કે અમે જે પણ ભૂલ કરી છે તેના માટે અમે બિનશરતી માફી માંગીએ છીએ.'
•જસ્ટિસ હિમા કોહલીએ કહ્યું કે, 'અમે તમને હજુ સુધી માફી નથી આપી. અમે વિચારીશું. જો કંપનીની કિંમત આટલા કરોડની હોય તો તેમે આ કામ ન કર્યું હોત.' બાબા રામદેવે કહ્યું કે, 'ફરી આવું નહીં થાય.' કોર્ટે કહ્યું કે, અમે હજુ સુધી અમારું મન નથી બનાવ્યું કે તમને માફ કરીશું કે નહીં. તમે એક વાર નહિ પણ ત્રણ વાર ઉલ્લંઘન કર્યું છે.'
•જસ્ટિસ અમાનુલ્લાએ કહ્યું, 'કાયદો બધા માટે સમાન છે.' બાબા રામદેવે કહ્યું કે, 'હું હવેથી આ વાતથી સતર્ક રહીશ. કામના ઉત્સાહમાં આ બન્યું. ફરી થશે નહીં'.
•જસ્ટિસ હિમા કોહલીએ આચાર્ય બાલકૃષ્ણને કહ્યું, 'એવું નથી લાગતું કે હૃદયમાં કોઈ પરિવર્તન થયું હતો... તમે હજી પણ તમારી વાત પર અડગ છો. અમે 23મી એપ્રિલે આ અંગે વિચારણા કરીશું.'
Related Articles
ચૂંટણી ટાણે કેજરીવાલની ધરપકડ કેમ ? સુપ્રીમ કોર્ટના EDને 6 સવાલ
ચૂંટણી ટાણે કેજરીવાલની ધરપકડ કેમ ? સુપ્ર...
ચૂંટણીમાં વિપક્ષ 6 મુદ્દાને લઈને હાવી, ભાજપ 400 બેઠકનો આંકડો વટાવી શકશે?
ચૂંટણીમાં વિપક્ષ 6 મુદ્દાને લઈને હાવી, ભ...
Apr 30, 2024
હિન્દુ એક્ટ હેઠળ મુસ્લિમ મહિલાએ સંપત્તિમાં હિસ્સો માગ્યો..' CJIએ કહ્યું અમે આ મામલે વિચારીશું
હિન્દુ એક્ટ હેઠળ મુસ્લિમ મહિલાએ સંપત્તિમ...
Apr 30, 2024
મુંબઈ-આગરા હાઈવે પર ગોઝારો અકસ્માત, બસનું કચ્ચરઘાણ વળી ગયું, 10 લોકોનાં મોત, 30 ઘાયલ
મુંબઈ-આગરા હાઈવે પર ગોઝારો અકસ્માત, બસનુ...
Apr 30, 2024
પોસ્ટરમાં મનમોહનસિંહ સાથે દેખાયો યાસિન મલિક, એક્શનમાં દિલ્હી પોલીસ
પોસ્ટરમાં મનમોહનસિંહ સાથે દેખાયો યાસિન મ...
Apr 30, 2024
છત્તીસગઢના નારાયણપુરમાં એન્કાઉન્ટર 4 નક્સલીઓ ઠાર
છત્તીસગઢના નારાયણપુરમાં એન્કાઉન્ટર 4 નક્...
Apr 30, 2024
Trending NEWS
અમેરિકાના ઓક્લાહોમામાં ટોર્નેડો, ચારનાં મોત, સેંકડ...
30 April, 2024
પોસ્ટરમાં મનમોહનસિંહ સાથે દેખાયો યાસિન મલિક, એક્શન...
30 April, 2024
છત્તીસગઢના નારાયણપુરમાં એન્કાઉન્ટર 4 નક્સલીઓ ઠાર
30 April, 2024
જાતીય સતામણી મામલે JDS એક્શનમાં, પ્રજવલ રેવન્ના સસ...
30 April, 2024
બાંસુરી સ્વરાજે રોડ શો યોજી ભર્યુ ઉમેદવારી પત્ર
30 April, 2024
પતંજલિ કેસમાં SC દ્વારા ઉત્તરાખંડ આયુષ વિભાગને ફટક...
30 April, 2024
બૉડી શેમિંગ પર આ એકટ્રેસનું છલક્યું દર્દ કહ્યું, “...
30 April, 2024
સામંથા રૂથ પ્રભુ હવે જાતે જ ફિલ્મ પ્રોડયૂસર બની ગઈ
30 April, 2024
રણવીરની નવી પિરિયડ ફિલ્મનું ટાઈટલ 'રાક્ષસ' હશે
30 April, 2024
ગિલ અને રિંકુનું કપાયું પત્તું, મયંક યાદવની એન્ટ્ર...
30 April, 2024
Apr 30, 2024