દિવાળીમાં વધતા અક્સ્માતના કેસને લઇને 108નો પ્લાન તૈયાર
October 23, 2024

108 ઇમરજન્સી સેવાના CEO જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં 4,000થી 4500 જેટલા કેસો આવતાં હોય છે. ચાલુ વર્ષે દિવાળી અને પડતર દિવસે સામાન્ય 2.5 ટકા કેસ વધી શકે છે. નવા વર્ષ એટલે કે બેસતા વર્ષે ઇમરજન્સી કોલમાં 16 ટકા વધારો થાય છે. ભાઈ બીજના દિવસે 13 ટકા વધારો થાય તેમ છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો દરમિયાનમાં આગ, અકસ્માત, મારામારી, પડવાના અને શ્વાસના કેસ વધુ હોય હોય છે. દાઝી જવાના કેસમાં એક દિવસમાં 475 ટકા વધારો થતો હોય છે. નવા વર્ષ અને ભાઈ બીજના દિવસે 200થી 150 ટકાનો વધારો નોંધાય છે.
Related Articles
જજે 20 વર્ષની સજા સંભળાવતા જ ગાંધીનગર કોર્ટમાંથી આરોપી નાસી છૂટ્યો, પોલીસની દોડધામ
જજે 20 વર્ષની સજા સંભળાવતા જ ગાંધીનગર કો...
Aug 13, 2025
ગુજરાતમાં 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ હોવાનું બહાર આવ્યુ
ગુજરાતમાં 55 લાખ શંકાસ્પદ રેશનકાર્ડ હોવા...
Aug 13, 2025
છૂટક ફુગાવામાં રેકોર્ડ બ્રેક ઘટાડો, 8 વર્ષમાં સૌથી નીચા સ્તરે પહોંચ્યો
છૂટક ફુગાવામાં રેકોર્ડ બ્રેક ઘટાડો, 8 વર...
Aug 13, 2025
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાનાં બે સંતાનો સાથે રેલવે ટ્રેક પર સૂઈ ગઈ, મહિલાનું મોત, બંને બાળકો સારવાર હેઠળ
સુરતમાં હચમચાવી દેનારી ઘટના, માતા પોતાના...
Aug 12, 2025
'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લઈ શકે છે', ગુજરાત હાઈકોર્ટનો મહત્ત્વપૂર્ણ ચુકાદો
'મુસ્લિમ દંપતિ પરસ્પર સંમતિથી છૂટાછેડા લ...
Aug 12, 2025
'કોંગ્રેસ દિશાહીન, દેશ સુરક્ષિત હાથોમાં...', અહેમદ પટેલના પુત્રએ PM મોદીના વખાણ કર્યા
'કોંગ્રેસ દિશાહીન, દેશ સુરક્ષિત હાથોમાં....
Aug 12, 2025
Trending NEWS

13 August, 2025

13 August, 2025

13 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025

12 August, 2025