દિવાળીમાં વધતા અક્સ્માતના કેસને લઇને 108નો પ્લાન તૈયાર
October 23, 2024

108 ઇમરજન્સી સેવાના CEO જશવંત પ્રજાપતિએ જણાવ્યું હતું કે, સામાન્ય દિવસોમાં 4,000થી 4500 જેટલા કેસો આવતાં હોય છે. ચાલુ વર્ષે દિવાળી અને પડતર દિવસે સામાન્ય 2.5 ટકા કેસ વધી શકે છે. નવા વર્ષ એટલે કે બેસતા વર્ષે ઇમરજન્સી કોલમાં 16 ટકા વધારો થાય છે. ભાઈ બીજના દિવસે 13 ટકા વધારો થાય તેમ છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે દિવાળીના તહેવારો દરમિયાનમાં આગ, અકસ્માત, મારામારી, પડવાના અને શ્વાસના કેસ વધુ હોય હોય છે. દાઝી જવાના કેસમાં એક દિવસમાં 475 ટકા વધારો થતો હોય છે. નવા વર્ષ અને ભાઈ બીજના દિવસે 200થી 150 ટકાનો વધારો નોંધાય છે.
Related Articles
ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, 5 જિલ્લામાં રેડ અને 28 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ
ગુજરાતમાં ધોધમાર વરસાદની આગાહી, 5 જિલ્લા...
Sep 04, 2025
ગુજરાતની રાજનીતિમાં નવો વળાંક: એકસાથે 500થી વધુ લોકો આપમાં જોડાયા, ભાજપ-કોંગ્રેસને મોટો ફટકો
ગુજરાતની રાજનીતિમાં નવો વળાંક: એકસાથે 50...
Sep 03, 2025
બનાસકાંઠાના થરાદમાં હિટ એન્ડ રનની ઘટનામાં બેના દર્દનાક મોત, કાર ચાલક ફરાર
બનાસકાંઠાના થરાદમાં હિટ એન્ડ રનની ઘટનામા...
Sep 03, 2025
સુરતમાં નવું કૌભાંડઃ શાહ દંપતીએ 100 દિવસમાં 15 ટકાના વળતરની લાલચે કરોડોનું ફૂલેકું ફેરવ્યું
સુરતમાં નવું કૌભાંડઃ શાહ દંપતીએ 100 દિવસ...
Sep 03, 2025
અંબાજીમાં શ્રદ્ધાળની હેલી, બીજા દિવસે 3.85 લાખ ભક્તોએ ‘મા’ જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી
અંબાજીમાં શ્રદ્ધાળની હેલી, બીજા દિવસે 3....
Sep 03, 2025
પંચમહાલના કાલોલમાં ગણેશ વિસર્જન દરમિયાન ચાર લોકો નદીમાં ડૂબ્યા, એકનું મોત
પંચમહાલના કાલોલમાં ગણેશ વિસર્જન દરમિયાન...
Sep 02, 2025
Trending NEWS

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025

03 September, 2025