ઓછા તાવમાં એન્ટિબાયોટિક લેવાનું ટાળો: આઇસીએમઆર
November 28, 2022
નવી દિલ્હી: જો તમે તાવમાં એન્ટીબાયોટેક દવા લઇ રહ્યાં છો તો સાવધાન. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ (આઇસીએમઆર)એ દિશા નિર્દેશ જારી કરી લોકોને ઓછા તાવ અથવા વાયરલ બ્રોંકાઇટિસ જેવી બીમારીઓ માટે એન્ટીબાયોટિકનો ઉપયોગ નહીં કરવા જણાવ્યું છે અને ડોક્ટરોને આ દવાઓનું પ્રિસ્કિપશન લખતી વખતે સમય મર્યાદાનું ધ્યાન રાખવાની સલાહ આપી છે. આઇસીએમઆરના દિશાનિર્દેશોમાં જણાવવામાં આવ્યું છે કે ચામડી અને સોફ્ટ ટિસ્યુ ઇન્ફેકશન માટે પાંચ દિવસ અને હોસ્પિટલમાં ન્યૂમોનિયા માટે આઠ દિવસ સુધી એન્ટિબાયોટિક આપવી જોઇએ.
દિશા-નિર્દેશોમાં જણાવવામાં આવ્યું છે કે ક્લિનિકલ નિદાન અમને રોગના લક્ષણોનું કારણ બનનારા રોગજનકો અંગે જાણકારી મેળવવામાં મદદ કરે છે. આનાથી સંક્રમણનું નિદાન કરવા માટે તાવ, પ્રોકેલ્સીટોનિન સ્તર, ડબ્લ્યુબીસી ગણના, કલ્ચર અથવા રેડિયોલોજી પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાને બદલે એન્ટિબાયોટિક યોગ્ય માત્રા તૈયાર કરવામાં મદદ મળશે. આઇસીએમઆરએ ગંભીર રીતે બિમાર રોગીઓ માટે અનુભવસિદ્ધ એન્ટીબાયોટિક સારવારને સીમિત કરવાની સલાહ આપી છે. આઇસીએમઆર દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ ભારતમાં મોટી સંખ્યામાં હવે રોગીઓ માટે કાર્બાપેનમ એન્ટિ બાયોટિક ઉપયોગી સાબિત થઇ રહી નથી અને તેમના પર આ દવાની કોઇ અસર થઇ રહી નથી.
દિશા-નિર્દેશોમાં જણાવવામાં આવ્યું છે કે ક્લિનિકલ નિદાન અમને રોગના લક્ષણોનું કારણ બનનારા રોગજનકો અંગે જાણકારી મેળવવામાં મદદ કરે છે. આનાથી સંક્રમણનું નિદાન કરવા માટે તાવ, પ્રોકેલ્સીટોનિન સ્તર, ડબ્લ્યુબીસી ગણના, કલ્ચર અથવા રેડિયોલોજી પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાને બદલે એન્ટિબાયોટિક યોગ્ય માત્રા તૈયાર કરવામાં મદદ મળશે. આઇસીએમઆરએ ગંભીર રીતે બિમાર રોગીઓ માટે અનુભવસિદ્ધ એન્ટીબાયોટિક સારવારને સીમિત કરવાની સલાહ આપી છે. આઇસીએમઆર દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ ભારતમાં મોટી સંખ્યામાં હવે રોગીઓ માટે કાર્બાપેનમ એન્ટિ બાયોટિક ઉપયોગી સાબિત થઇ રહી નથી અને તેમના પર આ દવાની કોઇ અસર થઇ રહી નથી.
Related Articles
કેજરીવાલને ઓફિસ જવાની પરવાનગી નહીં, કોઈ ફાઇલ પર સહી નહીં કરી શકે
કેજરીવાલને ઓફિસ જવાની પરવાનગી નહીં, કોઈ...
આવું કરવાથી લોકો પર નકારાત્મક અસર પડશે: ખડગે પર કેમ ભડક્યું ચૂંટણી પંચ?
આવું કરવાથી લોકો પર નકારાત્મક અસર પડશે:...
May 10, 2024
કોંગ્રેસ સત્તામાં આવશે તો રામ મંદિરનું કરાવીશું શુદ્ધિકરણ', દિગ્ગજ નેતાએ ભાજપ પર સાધ્યું નિશાન
કોંગ્રેસ સત્તામાં આવશે તો રામ મંદિરનું ક...
May 10, 2024
કેજરીવાલ તિહાર જેલથી બહાર આવ્યા, કહ્યું- 'સુપ્રીમ કોર્ટનો આભાર
કેજરીવાલ તિહાર જેલથી બહાર આવ્યા, કહ્યું-...
May 10, 2024
દુષ્કર્મના કેસમાં યુવકે 4 વર્ષની સજા ભોગવી, હવે કેસ ખોટો ઠરતાં કોર્ટે યુવતીને ફટકારી આવી સજા
દુષ્કર્મના કેસમાં યુવકે 4 વર્ષની સજા ભોગ...
May 08, 2024
'2.5 કરોડ આપો EVM હેક કરી વોટ વધારી દઉં...' શિવસેનાના નેતા પાસે લાંચ માગનાર આર્મી જવાન પકડાયો
'2.5 કરોડ આપો EVM હેક કરી વોટ વધારી દઉં....
May 08, 2024
Trending NEWS
સુરતમાં ટેક્સટાઈલના મોટા ગ્રૂપ પર દરોડા
09 May, 2024
'મશીન-બશીન આપણા બાપનું જ..', ભાજપના નેતાના પુત્રએ...
08 May, 2024
May 10, 2024