ઓછા તાવમાં એન્ટિબાયોટિક લેવાનું ટાળો: આઇસીએમઆર
November 28, 2022
નવી દિલ્હી: જો તમે તાવમાં એન્ટીબાયોટેક દવા લઇ રહ્યાં છો તો સાવધાન. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડીકલ રિસર્ચ (આઇસીએમઆર)એ દિશા નિર્દેશ જારી કરી લોકોને ઓછા તાવ અથવા વાયરલ બ્રોંકાઇટિસ જેવી બીમારીઓ માટે એન્ટીબાયોટિકનો ઉપયોગ નહીં કરવા જણાવ્યું છે અને ડોક્ટરોને આ દવાઓનું પ્રિસ્કિપશન લખતી વખતે સમય મર્યાદાનું ધ્યાન રાખવાની સલાહ આપી છે. આઇસીએમઆરના દિશાનિર્દેશોમાં જણાવવામાં આવ્યું છે કે ચામડી અને સોફ્ટ ટિસ્યુ ઇન્ફેકશન માટે પાંચ દિવસ અને હોસ્પિટલમાં ન્યૂમોનિયા માટે આઠ દિવસ સુધી એન્ટિબાયોટિક આપવી જોઇએ.
દિશા-નિર્દેશોમાં જણાવવામાં આવ્યું છે કે ક્લિનિકલ નિદાન અમને રોગના લક્ષણોનું કારણ બનનારા રોગજનકો અંગે જાણકારી મેળવવામાં મદદ કરે છે. આનાથી સંક્રમણનું નિદાન કરવા માટે તાવ, પ્રોકેલ્સીટોનિન સ્તર, ડબ્લ્યુબીસી ગણના, કલ્ચર અથવા રેડિયોલોજી પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાને બદલે એન્ટિબાયોટિક યોગ્ય માત્રા તૈયાર કરવામાં મદદ મળશે. આઇસીએમઆરએ ગંભીર રીતે બિમાર રોગીઓ માટે અનુભવસિદ્ધ એન્ટીબાયોટિક સારવારને સીમિત કરવાની સલાહ આપી છે. આઇસીએમઆર દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ ભારતમાં મોટી સંખ્યામાં હવે રોગીઓ માટે કાર્બાપેનમ એન્ટિ બાયોટિક ઉપયોગી સાબિત થઇ રહી નથી અને તેમના પર આ દવાની કોઇ અસર થઇ રહી નથી.
દિશા-નિર્દેશોમાં જણાવવામાં આવ્યું છે કે ક્લિનિકલ નિદાન અમને રોગના લક્ષણોનું કારણ બનનારા રોગજનકો અંગે જાણકારી મેળવવામાં મદદ કરે છે. આનાથી સંક્રમણનું નિદાન કરવા માટે તાવ, પ્રોકેલ્સીટોનિન સ્તર, ડબ્લ્યુબીસી ગણના, કલ્ચર અથવા રેડિયોલોજી પર આંખ બંધ કરીને વિશ્વાસ કરવાને બદલે એન્ટિબાયોટિક યોગ્ય માત્રા તૈયાર કરવામાં મદદ મળશે. આઇસીએમઆરએ ગંભીર રીતે બિમાર રોગીઓ માટે અનુભવસિદ્ધ એન્ટીબાયોટિક સારવારને સીમિત કરવાની સલાહ આપી છે. આઇસીએમઆર દ્વારા કરવામાં આવેલા સર્વે મુજબ ભારતમાં મોટી સંખ્યામાં હવે રોગીઓ માટે કાર્બાપેનમ એન્ટિ બાયોટિક ઉપયોગી સાબિત થઇ રહી નથી અને તેમના પર આ દવાની કોઇ અસર થઇ રહી નથી.
Related Articles
યોગી સરકારને સુપ્રીમ કોર્ટનો ફરી ઝટકો, નેમ પ્લેટ વિવાદ મામલે સ્ટે યથાવત્
યોગી સરકારને સુપ્રીમ કોર્ટનો ફરી ઝટકો, ન...
વરસાદ-પૂરનો કહેર, મુંબઈના રસ્તા બેટમાં ફેરવાયા, ગુજરાતમાં 9 મોત, રાજસ્થાનના અનેક વિસ્તારો જળમગ્ન
વરસાદ-પૂરનો કહેર, મુંબઈના રસ્તા બેટમાં ફ...
Jul 25, 2024
મુંબઈમાં ભારે વરસાદના કારણે ઈન્ડિગો, એર ઈન્ડિયા, સ્પાઈસ જેટની ફ્લાઈટ કેન્સલ, એરપોર્ટ પર ફસાયા મુસાફરો
મુંબઈમાં ભારે વરસાદના કારણે ઈન્ડિગો, એર...
Jul 25, 2024
મુંબઈ ભારે વરસાદથી થયું જળમગ્ન, રસ્તાઓ બેટમાં ફેરવાયા, જનજીવન ખોરવાયું, અનેક લોકોનું સ્થળાંતર
મુંબઈ ભારે વરસાદથી થયું જળમગ્ન, રસ્તાઓ બ...
Jul 25, 2024
મનાલીમાં કુદરતનું રૌદ્ર સ્વરુપ, આભ ફાટ્યાં બાદ પહાડો પરથી પથ્થર વરસ્યાં, નદીઓ બની ગાંડીતૂર
મનાલીમાં કુદરતનું રૌદ્ર સ્વરુપ, આભ ફાટ્ય...
Jul 25, 2024
મુજફ્ફરનગર બાદ રુરકીમાં પોલીસ સામે જ કાવડિયાઓનું તાંડવ, લાકડી-દંડા વડે મચાવી તોડફોડ
મુજફ્ફરનગર બાદ રુરકીમાં પોલીસ સામે જ કાવ...
Jul 24, 2024
Trending NEWS
મુંબઈમાં ભારે વરસાદના કારણે ઈન્ડિગો, એર ઈન્ડિયા, સ...
25 July, 2024
મુંબઈ ભારે વરસાદથી થયું જળમગ્ન, રસ્તાઓ બેટમાં ફેરવ...
25 July, 2024
મનાલીમાં કુદરતનું રૌદ્ર સ્વરુપ, આભ ફાટ્યાં બાદ પહા...
25 July, 2024
દીવ જઇ રહેલી બસને તળાજા હાઇવે પર નડ્યો અકસ્માત, કં...
25 July, 2024
વરસાદની તોફાની બેટિંગ, ઉમરપાડામાં 13 ઈંચ ખાબક્યો,...
25 July, 2024
સેન્સેક્સ-નિફ્ટી સતત ચોથા દિવસે ઘટાડે બંધ, સ્ટોક સ...
24 July, 2024
દક્ષિણ-મધ્ય ગુજરાતમાં ભારે વરસાદઃ ઉમરપાડામાં 11 અ...
24 July, 2024
બોરસદમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ, ચાર કલાકમાં 13 ઈ...
24 July, 2024
અનન્યા પાંડેએ સાડા ત્રણ કરોડની વૈભવી કાર ખરીદી
24 July, 2024
સતત ફલોપ છતાં અક્ષય કુમાર ખેલ ખેલ મેની રીલિઝ તારીખ...
24 July, 2024
Jul 26, 2024