એર ઈન્ડિયાના વિમાનમાં ફરી ખામી, જયપુરથી મુંબઈ જઈ રહેલી ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
July 25, 2025

પાયલટે એર ઈન્ડિયાની ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરી લીધું છે, જેના કારણે તમામ મુસાફરો સુરક્ષિત છે. વિમાનના લેન્ડિંગ બાદ તુરંત એરપોર્ટનો સ્ટાફ દોડી આવ્યો હતો અને વિમાનની ટેકનિકલ તપાસ શરૂ કરી દીધી છે. એર ઈન્ડિયા અને એરપોર્ટ ઓથોરિટીની ટીમે ટેકનિકલ કારણો તપાસ શરૂ કરી દીધી છે.
ફ્લાઈટ ઈમરજન્સી લેન્ડિંગ કરવાની નોબત આવતા તમામ પ્રવાસીઓ ચિંતિત થઈ ગયા હતા. જોકે પાયલોટે સુરક્ષિત લેન્ડિંગ કરતા તમામ મુસાફરોએ હાશકારો લીધો છે. પાયલોટની સમયસૂચકતાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઈ છે. બીજીતરફ એર ઈન્ડિયા દ્વારા તમામ પ્રવાસીઓને વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.
Related Articles
PM મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, 75% રેટિંગ સાથે પ્રથમ સ્થાને
PM મોદી વિશ્વના સૌથી લોકપ્રિય નેતા, 75%...
Jul 26, 2025
LoC પાસે લેન્ડ માઇન બ્લાસ્ટ, 1 જવાન શહીદ, 3 ઇજાગ્રસ્ત
LoC પાસે લેન્ડ માઇન બ્લાસ્ટ, 1 જવાન શહીદ...
Jul 26, 2025
ભારતીય સેનાની તાકાતમાં વધારો, BEL સાથે કરાઇ 2000 કરોડની ડીલ
ભારતીય સેનાની તાકાતમાં વધારો, BEL સાથે ક...
Jul 26, 2025
નીતિશ કુમારની મોટી જાહેરાત, પત્રકારોને દર મહિને મળશે 15000 રૂપિયા પેન્શન
નીતિશ કુમારની મોટી જાહેરાત, પત્રકારોને દ...
Jul 26, 2025
થાઇલેન્ડ-કંબોડિયા સરહદ વિવાદ વચ્ચે ભારતે પોતાના નાગરિકો માટે જાહેર કરી ટ્રાવેલ એડવાઇઝરી
થાઇલેન્ડ-કંબોડિયા સરહદ વિવાદ વચ્ચે ભારતે...
Jul 26, 2025
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: હોટલોમાં મનસેના કાર્યકરોએ ગુજરાતી બોર્ડ તોડી નાખ્યા
મહારાષ્ટ્રમાં ભાષા વિવાદ: હોટલોમાં મનસેન...
Jul 25, 2025
Trending NEWS

25 July, 2025

25 July, 2025

24 July, 2025

24 July, 2025

24 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025

23 July, 2025