નર્મદા ઘાટ દુર્ઘટના: 3 શ્રમિકોના મોત મામલે એજન્સી અને કોન્ટ્રાક્ટર સામે ગુનો નોંધાયો
October 27, 2025
નર્મદા જિલ્લામાં નર્મદા નદીના કિનારે આવેલા ગોરા ઘાટ ખાતે ચાલી રહેલી નવીનીકરણની કામગીરી દરમિયાન રવિવારે (26મી ઓક્ટોબર) દુર્ઘટના સર્જાઈ છે. નવીનીકરણની કામગીરી દરમિયાન ભેખડ ધસી પડતા અકતેશ્વર ગામમાં 3 સ્થાનિકો શ્રમિકોના મૃત્યું નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં જ ફાયર ફાઇટર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને દટાયેલા ત્રણેય શ્રમિકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. હાલ આ મામલે પોલીસે ઈંફા એજન્સી તથા કોન્ટ્રાક્ટર શૈલેષ પટેલ સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
નદીના કિનારે આવેલા ગોરા ઘાટ પર સર્જાયેલી ગંભીર દુર્ઘટના બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. એમ ઈંફા એજન્સી અને કોન્ટ્રાક્ટર શૈલેષ પટેલ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 106(1) (બેદરકારીથી મૃત્યુ) અને 54 (સલામતીના નિયમોનું ઉલ્લંઘન) મુજબ ફરિયાદ નોંધી છે અને આરોપીઓની ધરપકડ માટે તજવીજ હાથ ધરી છે.
Related Articles
સુરત: માંડવીના લીમદા ગામ પાસે બે બાઈક સામ સામે અથડાયા, 3 યુવકના મોત
સુરત: માંડવીના લીમદા ગામ પાસે બે બાઈક સા...
Oct 29, 2025
શિરડી દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓને નાસિકમાં નડ્યો અકસ્માત, ત્રણના મોત, ચાર ઈજાગ્રસ્ત
શિરડી દર્શન કરવા ગયેલા સુરતના શ્રદ્ધાળુઓ...
Oct 29, 2025
ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતીઓ વતન પરત ફરતા પરિવારે લીધો રાહતનો શ્વાસ, પોલીસે હાથ ધરી પૂછપરછ
ઈરાનમાં બંધક બનાવાયેલા 4 ગુજરાતીઓ વતન પર...
Oct 28, 2025
ગુજરાતમાં મેઘરાજાનો પ્રકોપ: મહુવામાં સાડા સાત ઈંચ વરસાદ, અમરેલીના રાયડી ડેમના દરવાજા ખોલાયા
ગુજરાતમાં મેઘરાજાનો પ્રકોપ: મહુવામાં સાડ...
Oct 27, 2025
ગુજરાતના 93 તાલુકામાં માવઠું, જલાલપોર અને અમરેલીના જાફરાબાદમાં 2-2 ઇંચ
ગુજરાતના 93 તાલુકામાં માવઠું, જલાલપોર અન...
Oct 26, 2025
સમાજના આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં',- જયેશ રાદડિયાનો બળાપો
સમાજના આગેવાનોનો હાથ ખેંચો પગ નહીં',- જય...
Oct 26, 2025
Trending NEWS
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025
28 October, 2025