વિદાઇ સમારોહમાં ભાવુક થયા CJI ચંદ્રચૂડ, કહ્યું- કોઈને ઠેસ પહોંચી હોય તો માફ કરજો
November 08, 2024
દિલ્હી : ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના આજે (શુક્રવાર) અંતિમ કાર્ય દિવસ પર સુપ્રીમ કોર્ટમાં વિદાય સમારોહ યોજાયો હતો. આ દરમિયાન CJIએ પોતાના પરિવાર, માતા-પિતા, અંગત જીવનની સાથે કરિયરથી જોડાયેલ કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો શેર કરી અને પોતાના અનુભવ પણ સંભળાવ્યા. ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, 'અમે જજ તરીકે જટિલ વિષયો પર ચુકાદા આપીએ છીએ, પરંતુ અમારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અમારા નિર્ણયો સામાન્ય નાગરિકોના જીવન પર શું અસર કરે છે.'
પોતાના કાર્યકાળના અંતિમ દિવસે તેમણે પોતાની ન્યાયિક યાત્રા માટે કૃતજ્ઞતાા અને વિનમ્રતાની સાથે ભાવાત્મક સંબોધન કર્યું. પોતાના સહકર્મિઓ અને કાનૂની ક્ષેત્રથી ઘેરાયેલા ચંદ્રચૂડે પોતાના વ્યક્તિગત અનુભવો અને પ્રશંસાને શેર કરી. તેમણે તે લોકોની માફી પણ માગી છે, જેમને ભૂલમાં તેમની કોઈ વાતથી ઠેસ પહોંચી હોય. તેમણે કહ્યું કે, 'કાલે સાંજે, જ્યારે મારા રજિસ્ટ્રાર ન્યાયિકે મને પૂછ્યું કે સમારોહનો સમય ક્યારે રાખવામાં આવે, તો મને જણાવવામાં આવ્યું કે તેને બપોરે 2 વાગ્યે રાખી શકાય છે જેથી કેટલાક કેસનો નિકાલ કરી શકાય. મેં વિચાર્યું, શું આ કોર્ટમાં શુક્રવાર બપોરે 2 વાગ્યે કોઈ હશે.' તેમણે પોતાના ઉત્તરાધિકારી જસ્ટિસ સંજીવ ખન્ના અંગે પણ કહ્યું કે, મારા ગયા બાદ પણ કોર્ટમાં કોઈ ફરક નહીં આવે કારણ કે જસ્ટિસ ખન્ના જેવા સ્થિર અને ગરિમામય વ્યક્તિ આ પદને સંભાળશે.
પોતાના કાર્યકાળના અંતિમ દિવસે તેમણે પોતાની ન્યાયિક યાત્રા માટે કૃતજ્ઞતાા અને વિનમ્રતાની સાથે ભાવાત્મક સંબોધન કર્યું. પોતાના સહકર્મિઓ અને કાનૂની ક્ષેત્રથી ઘેરાયેલા ચંદ્રચૂડે પોતાના વ્યક્તિગત અનુભવો અને પ્રશંસાને શેર કરી. તેમણે તે લોકોની માફી પણ માગી છે, જેમને ભૂલમાં તેમની કોઈ વાતથી ઠેસ પહોંચી હોય. તેમણે કહ્યું કે, 'કાલે સાંજે, જ્યારે મારા રજિસ્ટ્રાર ન્યાયિકે મને પૂછ્યું કે સમારોહનો સમય ક્યારે રાખવામાં આવે, તો મને જણાવવામાં આવ્યું કે તેને બપોરે 2 વાગ્યે રાખી શકાય છે જેથી કેટલાક કેસનો નિકાલ કરી શકાય. મેં વિચાર્યું, શું આ કોર્ટમાં શુક્રવાર બપોરે 2 વાગ્યે કોઈ હશે.' તેમણે પોતાના ઉત્તરાધિકારી જસ્ટિસ સંજીવ ખન્ના અંગે પણ કહ્યું કે, મારા ગયા બાદ પણ કોર્ટમાં કોઈ ફરક નહીં આવે કારણ કે જસ્ટિસ ખન્ના જેવા સ્થિર અને ગરિમામય વ્યક્તિ આ પદને સંભાળશે.
Related Articles
મહારાષ્ટ્રની રાજનીતિના ‘ધુરંધર’ બન્યા દેવેન્દ્ર ફડણવીસ, મુંબઈમાં છવાયા CMના પોસ્ટર
મહારાષ્ટ્રની રાજનીતિના ‘ધુરંધર’ બન્યા દે...
Jan 17, 2026
પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના 5 લોકોના મોત, મૃતકોમાં મહિલા પોલીસકર્મી પણ સામેલ
પંજાબમાં ગમખ્વાર અકસ્માતમાં બનાસકાંઠાના...
Jan 17, 2026
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો, 5 લોકોના કરૂણ મોત
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિ...
Jan 15, 2026
ભારતમાં '10 મિનિટ ડિલિવરી' બંધ, ટાઈમ લિમિટ હટાવવા સરકારનો આદેશ
ભારતમાં '10 મિનિટ ડિલિવરી' બંધ, ટાઈમ લિમ...
Jan 13, 2026
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળત...
Jan 13, 2026
Trending NEWS
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિવારને ગમખ્...
15 January, 2026
ભારતમાં '10 મિનિટ ડિલિવરી' બંધ, ટાઈમ લિમિટ હટાવવા...
13 January, 2026
હોલિવૂડનો સુપરસ્ટાર બોલિવૂડમાં ડેબ્યૂ કરવા તલપાપડ!...
13 January, 2026
T20 વર્લ્ડકપ વિવાદ વચ્ચે ICC મક્કમ! બાંગ્લાદેશને આ...
13 January, 2026
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળ...
13 January, 2026
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડ...
13 January, 2026
વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10 ટકા સેલેર...
13 January, 2026
ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, 8 આતંકી કેમ્પ રડાર પર:...
13 January, 2026
યશની ટોક્સિકનાં ટીઝર સામે કર્ણાટક મહિલા પંચમાં ફરિ...
13 January, 2026
ટ્રમ્પની ધમકીઓ વચ્ચે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ ફરી ટળ...
13 January, 2026