વિદાઇ સમારોહમાં ભાવુક થયા CJI ચંદ્રચૂડ, કહ્યું- કોઈને ઠેસ પહોંચી હોય તો માફ કરજો
November 08, 2024
દિલ્હી : ભારતના ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડના આજે (શુક્રવાર) અંતિમ કાર્ય દિવસ પર સુપ્રીમ કોર્ટમાં વિદાય સમારોહ યોજાયો હતો. આ દરમિયાન CJIએ પોતાના પરિવાર, માતા-પિતા, અંગત જીવનની સાથે કરિયરથી જોડાયેલ કેટલીક મહત્ત્વપૂર્ણ વાતો શેર કરી અને પોતાના અનુભવ પણ સંભળાવ્યા. ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, 'અમે જજ તરીકે જટિલ વિષયો પર ચુકાદા આપીએ છીએ, પરંતુ અમારા માટે સૌથી મહત્ત્વપૂર્ણ વાત એ છે કે અમારા નિર્ણયો સામાન્ય નાગરિકોના જીવન પર શું અસર કરે છે.'
પોતાના કાર્યકાળના અંતિમ દિવસે તેમણે પોતાની ન્યાયિક યાત્રા માટે કૃતજ્ઞતાા અને વિનમ્રતાની સાથે ભાવાત્મક સંબોધન કર્યું. પોતાના સહકર્મિઓ અને કાનૂની ક્ષેત્રથી ઘેરાયેલા ચંદ્રચૂડે પોતાના વ્યક્તિગત અનુભવો અને પ્રશંસાને શેર કરી. તેમણે તે લોકોની માફી પણ માગી છે, જેમને ભૂલમાં તેમની કોઈ વાતથી ઠેસ પહોંચી હોય. તેમણે કહ્યું કે, 'કાલે સાંજે, જ્યારે મારા રજિસ્ટ્રાર ન્યાયિકે મને પૂછ્યું કે સમારોહનો સમય ક્યારે રાખવામાં આવે, તો મને જણાવવામાં આવ્યું કે તેને બપોરે 2 વાગ્યે રાખી શકાય છે જેથી કેટલાક કેસનો નિકાલ કરી શકાય. મેં વિચાર્યું, શું આ કોર્ટમાં શુક્રવાર બપોરે 2 વાગ્યે કોઈ હશે.' તેમણે પોતાના ઉત્તરાધિકારી જસ્ટિસ સંજીવ ખન્ના અંગે પણ કહ્યું કે, મારા ગયા બાદ પણ કોર્ટમાં કોઈ ફરક નહીં આવે કારણ કે જસ્ટિસ ખન્ના જેવા સ્થિર અને ગરિમામય વ્યક્તિ આ પદને સંભાળશે.
પોતાના કાર્યકાળના અંતિમ દિવસે તેમણે પોતાની ન્યાયિક યાત્રા માટે કૃતજ્ઞતાા અને વિનમ્રતાની સાથે ભાવાત્મક સંબોધન કર્યું. પોતાના સહકર્મિઓ અને કાનૂની ક્ષેત્રથી ઘેરાયેલા ચંદ્રચૂડે પોતાના વ્યક્તિગત અનુભવો અને પ્રશંસાને શેર કરી. તેમણે તે લોકોની માફી પણ માગી છે, જેમને ભૂલમાં તેમની કોઈ વાતથી ઠેસ પહોંચી હોય. તેમણે કહ્યું કે, 'કાલે સાંજે, જ્યારે મારા રજિસ્ટ્રાર ન્યાયિકે મને પૂછ્યું કે સમારોહનો સમય ક્યારે રાખવામાં આવે, તો મને જણાવવામાં આવ્યું કે તેને બપોરે 2 વાગ્યે રાખી શકાય છે જેથી કેટલાક કેસનો નિકાલ કરી શકાય. મેં વિચાર્યું, શું આ કોર્ટમાં શુક્રવાર બપોરે 2 વાગ્યે કોઈ હશે.' તેમણે પોતાના ઉત્તરાધિકારી જસ્ટિસ સંજીવ ખન્ના અંગે પણ કહ્યું કે, મારા ગયા બાદ પણ કોર્ટમાં કોઈ ફરક નહીં આવે કારણ કે જસ્ટિસ ખન્ના જેવા સ્થિર અને ગરિમામય વ્યક્તિ આ પદને સંભાળશે.
Related Articles
‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી કરી’ પરિણામો બાદ રાહુલના પ્રહાર
‘ભાજપે ચૂંટણી પંચની મદદથી ચૂંટણીની ચોરી...
May 05, 2026
બંગાળમાં મમતા તો તમિલનાડુમાં સ્ટાલિન, બે મુખ્યમંત્રી ચૂંટણી હારી ગયા
બંગાળમાં મમતા તો તમિલનાડુમાં સ્ટાલિન, બે...
May 05, 2026
બંગાળમાં તૃણમૂલનો કિલ્લો તૂટયો, ૨૧ રાજયમાં એનડીએ, માત્ર ૬ માં ઇન્ડિયા ગઠબંધન
બંગાળમાં તૃણમૂલનો કિલ્લો તૂટયો, ૨૧ રાજયમ...
May 05, 2026
5 રાજ્યોના ચૂંટણી પરિણામ: બંગાળ-આસામમાં કેસરિયા, કેરલમમાં કોંગ્રેસની વાપસી, તમિલનાડુમાં 'વિજય ભવ:'
5 રાજ્યોના ચૂંટણી પરિણામ: બંગાળ-આસામમાં...
May 05, 2026
ભવાનીપુરમાં મમતાની હાર, શુભેન્દુ અધિકારીની 15,114 મતોથી જીત
ભવાનીપુરમાં મમતાની હાર, શુભેન્દુ અધિકારી...
May 04, 2026
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સાથે સુપર ટેન્કર હોર્મુઝ ઓળંગવાની તૈયારીમાં
LPG ની અછતમાં મોટી રાહત, 45000 ટન ગેસ સા...
May 02, 2026
Trending NEWS
બંગાળમાં તૃણમૂલનો કિલ્લો તૂટયો, ૨૧ રાજયમાં એનડીએ,...
05 May, 2026
ભવાનીપુરમાં મમતાની હાર, શુભેન્દુ અધિકારીની 15,114...
04 May, 2026