દેશભરમાં દશેરાની ઉજવણી: રક્ષા મંત્રીએ દાર્જિલિંગમાં શસ્ત્ર પૂજા કરી
October 12, 2024

દાર્જિલિંગ : દેશભરમાં આજે દશેરાની ઉજવણી કરવામાં આવી રહી છે. વિજયાદશમી પર શસ્ત્ર પૂજા કરવામાં આવે છે, તેથી રક્ષા મંત્રી રાજનાથ સિંહ સૈનિકો સાથે તહેવારની ઉજવણી કરવા પશ્ચિમ બંગાળના દાર્જિલિંગ પહોંચ્યા હતા. સુકના કેન્ટમાં રક્ષા મંત્રીએ પહેલા શસ્ત્રોનું પૂજન કર્યું હતું. બાદમાં ત્યાં હાજર સૈનિકોને તિલક લગાવ્યુ હતું.
આ દરમિયાન રાજનાથ સિંહે સંબોધન કરતા કહ્યું- શસ્ત્રોની પૂજા એ હકીકતનું પ્રતિક છે કે જ્યારે જરૂર પડે ત્યારે શસ્ત્રોનો પૂરેપૂરો ઉપયોગ કરી શકાય છે.
રક્ષામંત્રીની મહત્વની વાત...
અમે પહેલા ક્યારેય કોઈ દેશ પર હુમલો કર્યો નથી. અમારે કોઈની સાથે દુશ્મની નથી. અમે યુદ્ધ ત્યારે જ લડ્યા જ્યારે કોઈપણ દેશ અમારી અખંડિતતા અને સાર્વભૌમત્વનું અપમાન કર્યુ છે. જ્યારે કોઈ દેશે ધર્મ, સત્ય અને માનવીય મૂલ્યોનું અપમાન કર્યું છે.
સરહદો પર સેનાની હાજરીને કારણે કોઈ ઘટના બનવાની શક્યતા નથી. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં તેને અવગણી શકાય નહીં. દુનિયામાં ગમે તે થાય, તૈયારીઓમાં કોઈ કમી ન હોવી જોઈએ.
કોલકાતા, મૈસૂર, ગુજરાત, તેલંગાણા, આંધ્રપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં દેશભરમાં દશેરાનો તહેવાર ઉજવવામાં આવી રહ્યો છે. સાંજ સુધીમાં રાવણ દહન થશે. દુર્ગા પંડાલમાં રાખવામાં આવેલી દેવીની મૂર્તિઓનું પણ વિસર્જન કરવામાં આવશે.
Related Articles
ગોવાના લહરાઈ દેવી મંદિરમાં ભાગદોડ, સાત લોકોનાં મોત
ગોવાના લહરાઈ દેવી મંદિરમાં ભાગદોડ, સાત લ...
May 05, 2025
ચીન બાદ હવે હોંગકોંગે વધાર્યું અમેરિકાનું ટેન્શન, અમેરિકન પાર્સલ ડિલીવરી-સપ્લાય બંધ
ચીન બાદ હવે હોંગકોંગે વધાર્યું અમેરિકાનુ...
Apr 16, 2025
ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ આગ, 11નાં મોત
ડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરીમાં ભીષણ...
Apr 01, 2025
સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મોદીનું મહાકુંભના સમાપન પર નિવેદન
સેવામાં કોઈ ભૂલ થઈ હોય તો માફ કરજો: PM મ...
Feb 27, 2025
સુનિતા વિલિયમ્સ જલદી જ પૃથ્વી પર પાછી ફરશે! NASA એ આપી ગુડ ન્યૂઝ
સુનિતા વિલિયમ્સ જલદી જ પૃથ્વી પર પાછી ફર...
Feb 12, 2025
ICCએ રોહિત શર્માને T20I ટીમ ઑફ ધ યર 2024નો કૅપ્ટન પસંદ કર્યો, 4 ભારતીય ખેલાડીને મળ્યું સ્થાન
ICCએ રોહિત શર્માને T20I ટીમ ઑફ ધ યર 2024...
Jan 25, 2025
Trending NEWS

09 May, 2025

09 May, 2025

08 May, 2025