Breaking News :
રાંચીમાં રણસંગ્રામ! વિધાનસભા પરિસરમાં ઘૂસ્યા વિદ્યાર્થીઓ, ગેટ પાસે જ આંદોલન; અન્ય જિલ્લાની પોલીસ ફોર્સ બોલાવાઈ પ્રચંડ વહેણમાં કાર તણાઇ, 8 લોકોના કરુણ મોત! મધ્ય પ્રદેશમાં ભારે વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના સાઉદી અરબમાં સોફા ફેક્ટરીમાં ભીષણ આગ, 16 બાંગ્લાદેશી શ્રમિકોના મોત સુરતમાં નવી સિવિલ હોસ્પિટલના બોયઝ પીજી હોસ્ટેલમાં 29 વર્ષીય રેસિડેન્ટ ડોક્ટરના આપઘાતમાં રેગિંગનો ઘટસ્ફોટ ઝારખંડમાં ત્રીજા રાઉન્ડની બેઠકમાં સરકારે 50% માગણી સ્વીકારી છતાં વિદ્યાર્થીઓનું આંદોલન યથાવત રહેશે કેનેડામાં બ્રિટિશ કોલંબિયાના વિક્ટોરિયા એરપોર્ટ પર બાળકે સીટબેલ્ટ બાંધવાનો ઇનકાર કરતા પોર્ટર એરલાઇન્સની ફ્લાઇટ રદ

ટીમ ઈન્ડિયાને ઝટકો, જસપ્રીત બુમરાહ ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર

February 12, 2025

આ જાણકારીએ બીસીસીઆઈએ આ માહિતી આપી. બીસીસીઆઈના જણાવ્યા મુજબ ઝડપી બોલર જસપ્રીત બુમરાહને થયેલી ઈજાને કારણે 2025ની આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. પસંદગી સમિતિએ બુમરાહના સ્થાને હર્ષિત રાણાનો ટીમમાં સમાવેશ કર્યો છે. ટીમ ઈન્ડિયાએ વરુણ ચક્રવર્તીને પણ ટીમમાં સામેલ કર્યો છે. સ્પિનર ​​વરુણ ચક્રવર્તી યશસ્વી જયસ્વાલનું સ્થાન લેશે.

ટીમ ઈન્ડિયાએ વરુણ ચક્રવર્તીને પણ ટીમમાં સામેલ કર્યો છે. સ્પિનર ​​વરુણ ચક્રવર્તી યશસ્વી જયસ્વાલનું સ્થાન લેશે, જેને શરૂઆતમાં કામચલાઉ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું હતું. યશસ્વી જયસ્વા ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી ODI સિરીઝનો ભાગ છે. તે પહેલી મેચમાં રમ્યો પણ કંઈ ખાસ કરી શક્યો નહીં. આ પછી તેને બીજી મેચના પ્લેઈંગ ઈલેવનમાં સામેલ કરવામાં આવ્યો ન હતો.