અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર લકઝરી બસે પલટી મારતા 2 મુસાફરોના થયા મોત
October 07, 2024

બનાસકાંઠાના અંબાજીના ત્રિશૂળિયા ઘાટ પર લકઝરી બસે પલટી મારતા 2 મુસાફરોના મોત થયા છે અને 25થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હોવાની વાત સામે આવી છે,ખેડાના કઠલાલના ભક્તો દર્શન કરીને પરત ફરતા હતા તે દરમિયાન આ ઘટના બની હોવાની વાત સામે આવી છે.મુસાફરોનો આક્ષેપ છે કે,ડ્રાઈવર નશો કરીને બસ ચલાવી રહ્યો હતો.પોલીસે ઘટના સ્થળે જઈ વધુ તપાસ હાથધરી છે.
ત્રિશૂળિયા ઘાટ પર લક્ઝરી બસે પલટી મારતા 25 મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે સાથે સાથે તમામને તાત્કાલિક સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.અંબાજીથી દાંત વચ્ચે લકઝરી બસનો અકસ્માત થયો છે.4થી વધુ 108 એમ્બ્યુલન્સનો ઉપયોગ ઈજાગ્રસ્તને સારવાર હેઠળ ખસેડવાામાં કરવામાં આવ્યો છે.મહત્વનું છે કે પ્રોટેકશન વોલને કારણે બસ ખીણમાં ખાબકતા રહી ગઈ એટલે મોટી જાનહાની ટળી હતી,હાલ મામલતદાર તેમજ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
Related Articles
કંડલાના દીનદયાળ પોર્ટ નજીક કેમિકલ ઓફ-લોડ કરી પરત જતા જહાજમાં વિસ્ફોટ, 21 ક્રૂ સવાર હતા
કંડલાના દીનદયાળ પોર્ટ નજીક કેમિકલ ઓફ-લોડ...
Jul 07, 2025
સુરતમાં ફૂટપાથમાં ભુવો પડતા નાગરિક ઘાયલ, માત્ર રોડ જ નહીં ફૂટપાથની કામગીરીમાં પણ ભ્રષ્ટાચાર
સુરતમાં ફૂટપાથમાં ભુવો પડતા નાગરિક ઘાયલ,...
Jul 07, 2025
ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, 29 ડેમ હાઈ એલર્ટ પર, સૌરાષ્ટ્ર-કચ્છના 19 ડેમ 100% છલકાયા
ગુજરાતમાં મેઘરાજાની ધડબડાટી, 29 ડેમ હાઈ...
Jul 07, 2025
ગુજરાતના 20 ડેમ સંપૂર્ણ ભરાયા, 29 ડેમ હાઈ ઍલર્ટ પર
ગુજરાતના 20 ડેમ સંપૂર્ણ ભરાયા, 29 ડેમ હા...
Jul 06, 2025
SEBI-RBIની મંજૂરી વગર ક્રિપ્ટો કરન્સી દ્વારા દુબઈ મોકલાતા 335 કરોડના નાણા વ્યવહારનો પર્દાફાશ
SEBI-RBIની મંજૂરી વગર ક્રિપ્ટો કરન્સી દ્...
Jul 06, 2025
બનાસકાંઠા-આણંદમાં કરંટથી 5 મોત, વાવમાં એક જ પરિવારના ત્રણ લોકો ભોગ બન્યા
બનાસકાંઠા-આણંદમાં કરંટથી 5 મોત, વાવમાં એ...
Jul 06, 2025
Trending NEWS

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025

07 July, 2025

07 July, 2025
07 July, 2025
07 July, 2025