ભુવનેશ્વરથી દિલ્હી જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા રદ કરાઈ
August 04, 2025
એક દિવસમાં એર ઈન્ડિયાના વિમાનમાં ટેકનિકલ ખામી સર્જાવાની આ બીજી ઘટના છે. આ પગલું એવા સમયે લેવામાં આવ્યું છે જ્યારે ઉડ્ડયન સલામતી નિયમનકાર DGCAએ ટાટા ગ્રુપ દ્વારા સંચાલિત ખાનગી એરલાઈનના ઓડિટ દરમિયાન 100થી વધુ ઉલ્લંઘનો શોધી કાઢ્યા છે,
એર ઈન્ડિયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રવિવારે ભુવનેશ્વરથી દિલ્હી જતી ફ્લાઇટ AI500ને ટેકનિકલ સમસ્યાને કારણે રદ કરવામાં આવી છે જેના કારણે પ્રસ્થાન પહેલાં કેબિનનું તાપમાન ખૂબ વધી ગયું હતું. ભુવનેશ્વરમાં અમારી એરપોર્ટ ટીમ અસરગ્રસ્ત મુસાફરોને તેમના ગંતવ્ય દિલ્હી જવા માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં મદદ કરી રહી છે.
Related Articles
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિવારને ગમખ્વાર અકસ્માત નડ્યો, 5 લોકોના કરૂણ મોત
મકર સંક્રાંતિએ પવિત્ર સ્નાન માટે જતા પરિ...
Jan 15, 2026
ભારતમાં '10 મિનિટ ડિલિવરી' બંધ, ટાઈમ લિમિટ હટાવવા સરકારનો આદેશ
ભારતમાં '10 મિનિટ ડિલિવરી' બંધ, ટાઈમ લિમ...
Jan 13, 2026
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળતર આપવું પડે તેવો આદેશ આપીશું: સુપ્રીમ કોર્ટ લાલઘૂમ
કૂતરું કરડવાના દરેક કિસ્સામાં સરકારે વળત...
Jan 13, 2026
વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10 ટકા સેલેરી કપાશે! આ રાજ્યમાં સરકારનો કડક આદેશ
વૃદ્ધ માતા-પિતાનું ધ્યાન નહીં રાખો તો 10...
Jan 13, 2026
ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, 8 આતંકી કેમ્પ રડાર પર: આર્મી ચીફની પાકિસ્તાનને ચેતવણી
ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, 8 આતંકી કેમ્પ...
Jan 13, 2026
Trending NEWS
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026
13 January, 2026