વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે CM આપશે ગુજરાતને વન કવચની ભેટ
June 05, 2023
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે બનાસકાંઠાના અંબાજીમાં વિશ્વ પર્યાવરણ દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી કરશે. જેમાં CMની ઉપસ્થિતિમાં 20 હજારથી વધુ વૃક્ષો રોપાશે. CM સૌ પ્રથમ મા અંબાના ચરણોમાં શીશ ઝુકાવશે. તથા મા અંબાના દર્શન બાદ કાર્યક્રમમાં હાજરી આપશે.
મિયાવકી પદ્ધતિથી તૈયાર કરેલા વન કવચનું લોકાર્પણ કરશે. તથા ગબ્બરની તળેટીમાં CM ભૂપેન્દ્ર પટેલ સભા સંબોધશે. આજે વિશ્વ પર્યાવરણ દિનની ઉજવણીમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘ક્લિન અમદાવાદ, ગ્રીન અમદાવાદ’ અંતર્ગત ત્રાગડ ગામમાં ઉજવણી કરશે. તથા CM ત્રાગડમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ દિનની ઉજવણી કરશે. તેમજ CM વૃક્ષો વાવો અને વૃક્ષો બચાવનો સંદેશ આપશે.
ગાંધીનગરમાં પણ વિશ્વ પર્યાવરણ દિવસની ઊજવણી કરવામાં આવી રહી છે. લોકોમાં પર્યાવરણ વિશે જાગૃતિ માટે કાર્યક્રમ થઇ રહ્યો છે. ચરેડીથી GEB સુધી વન કવચની શરૂઆત કરાશે. તેમાં કૃષિ મંત્રી રાઘવજી પટેલ વૃક્ષારોપણ કરશે. ગાંધીનગરમાં 2 લાખ જેટલા વૃક્ષોની વાવણી કરાશે. તેમાં ચરેડીમાં એક હેક્ટરમાં 10 હજાર વૃક્ષોની વાવણી કરાશે. સાથે જ સ્કૂલ, કોલેજો અને ખાનગી સંસ્થાઓમાં કાર્યક્રમ યોજાશે. જેમાં વન કવચ થીમ ઉપર વૃક્ષો વાવવામાં આવશે.
Related Articles
ઉનાળામાં લગ્નના માત્ર 4 જ મુહૂર્ત
ઉનાળામાં લગ્નના માત્ર 4 જ મુહૂર્ત
પાટીલ વિજયમુહૂર્ત ચૂક્યા, હવે કાલે ફોર્મ ભરશે
પાટીલ વિજયમુહૂર્ત ચૂક્યા, હવે કાલે ફોર્મ...
Apr 18, 2024
હજુ બે દિવસ ગુજરાત અગનભઠ્ઠીમાં:પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં હીટવેવની આગાહી
હજુ બે દિવસ ગુજરાત અગનભઠ્ઠીમાં:પોરબંદર,...
Apr 18, 2024
અમદાવાદ-વડોદરા હાઈવે પર નડિયાદ પાસે ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત, 10 મોત
અમદાવાદ-વડોદરા હાઈવે પર નડિયાદ પાસે ટ્રે...
Apr 17, 2024
ગુજરાત માટે AAPના સ્ટાર પ્રચારકો જાહેર, જેલમાં બંધ કેજરીવાલ, સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનના પણ નામ સામેલ
ગુજરાત માટે AAPના સ્ટાર પ્રચારકો જાહેર,...
Apr 16, 2024
વિદેશથી ગુજરાતમાં 850થી વધુ મતદારો મતદાન કરવા માટે આવશે
વિદેશથી ગુજરાતમાં 850થી વધુ મતદારો મતદાન...
Apr 16, 2024
Trending NEWS
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
17 April, 2024
Apr 18, 2024