છત્તીસગઢમાં પૂર્વ સીએમ ભૂપેશ બઘેલના ઘર પર EDના દરોડા
March 10, 2025
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સોમવારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને તેમના પુત્ર ચૈતન્ય બઘેલ સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડો મની લોન્ડરિંગ કેસ સંબંધિત કથિત દારૂ કૌભાંડના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ભિલાઈમાં ચૈતન્ય બઘેલના પરિસરમાં તેમજ રાજ્યમાં અન્ય કેટલાક વ્યક્તિઓ સાથે જોડાયેલ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય એજન્સીએ વહેલી સવારે ભૂપેશ બઘેલના ઘરે દરોડા પાડ્યા છે.
EDએ દાવો કર્યો છે કે છત્તીસગઢ દારૂના કૌભાંડમાં રાજ્યની તિજોરીને ભારે નુકસાન થયું છે, જ્યારે દારૂના સિન્ડિકેટે કથિત રીતે ગુનાની કાર્યવાહી તરીકે રૂ. 2,100 કરોડથી વધુની ગેરરીતિ કરી છે. આ કેસના સંબંધમાં રાજ્ય સરકારના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે.
ED છત્તીસગઢ દારૂ કૌભાંડ કેસની તપાસ કરી રહી છે. આ મામલે ED, ACBમાં FIR દાખલ કરવામાં આવી છે. નોંધાયેલી એફઆઈઆરમાં એવું કહેવામાં આવ્યું છે કે 2 હજાર કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ છે. EDને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે તત્કાલીન ભૂપેશ સરકારના કાર્યકાળ દરમિયાન IAS અધિકારી અનિલ તુટેજા, એક્સાઇઝ વિભાગના એમડી એપી ત્રિપાઠી અને ઉદ્યોગપતિ અનવર ઢેબરની સિન્ડિકેટ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ સોમવારે છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ અને તેમના પુત્ર ચૈતન્ય બઘેલ સાથે જોડાયેલા અનેક સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરોડો મની લોન્ડરિંગ કેસ સંબંધિત કથિત દારૂ કૌભાંડના સંદર્ભમાં કરવામાં આવ્યો હતો. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ ભિલાઈમાં ચૈતન્ય બઘેલના પરિસરમાં તેમજ રાજ્યમાં અન્ય કેટલાક વ્યક્તિઓ સાથે જોડાયેલ જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. જણાવવામાં આવ્યું છે કે કેન્દ્રીય એજન્સીએ વહેલી સવારે ભૂપેશ બઘેલના ઘરે દરોડા પાડ્યા છે.
EDએ દાવો કર્યો છે કે છત્તીસગઢ દારૂના કૌભાંડમાં રાજ્યની તિજોરીને ભારે નુકસાન થયું છે, જ્યારે દારૂના સિન્ડિકેટે કથિત રીતે ગુનાની કાર્યવાહી તરીકે રૂ. 2,100 કરોડથી વધુની ગેરરીતિ કરી છે. આ કેસના સંબંધમાં રાજ્ય સરકારના અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સહિત અનેક લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે.
ED છત્તીસગઢ દારૂ કૌભાંડ કેસની તપાસ કરી રહી છે. આ મામલે ED, ACBમાં FIR દાખલ કરવામાં આવી છે. નોંધાયેલી એફઆઈઆરમાં એવું કહેવામાં આવ્યું છે કે 2 હજાર કરોડ રૂપિયાથી વધુનું કૌભાંડ છે. EDને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે તત્કાલીન ભૂપેશ સરકારના કાર્યકાળ દરમિયાન IAS અધિકારી અનિલ તુટેજા, એક્સાઇઝ વિભાગના એમડી એપી ત્રિપાઠી અને ઉદ્યોગપતિ અનવર ઢેબરની સિન્ડિકેટ દ્વારા આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
Related Articles
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ
ત્રણ રાજ્યોમાં અતિભારે તો આઠ રાજ્યોમાં ભ...
Jul 17, 2026
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ ‘તૈયારી’ નહીં પણ દુષ્કર્મનો પ્રયાસ જ છે... હાઈકોર્ટના ચુકાદા સુપ્રીમ કોર્ટે ફગાવ્યા
સલવારનું નાડું ખેંચવું કે છાતી દબાવવી એ...
Jul 15, 2026
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત કાર્યવાહી: એકે-47 રાઈફલ અને મોર્ટારના ગોળા સહિત લશ્કરી સામગ્રી ઝડપાઈ
ચુરાચાંદપુરમાં પોલીસ અને સેનાની સંયુક્ત...
Jul 15, 2026
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષને સમર્થન? વર્ષા બંગલે યોજાયેલી ગુપ્ત મંત્રણા બાદ મહિલા અનામત બિલ પર સહમતિના એંધાણ
મહારાષ્ટ્રમાં શરદ પવાર જૂથનું શાસક પક્ષન...
Jul 15, 2026
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપારી પાસેથી 70 લાખ લૂંટનારી મહિલા સહિત 4 આરોપીઓ મુંબઈથી ઝડપાયા
નાશિકમાં નકલી પોલીસ બની બંદુંક બતાવી વેપ...
Jul 15, 2026
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટોચના 10 આર્થિક શહેરોમાં વડોદરા, સુરત અને જામનગરે જમાવી ધાક
આર્થિક પ્રગતિમાં મુંબઈ પણ પાછળ: દેશના ટો...
Jul 15, 2026
Trending NEWS
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
15 July, 2026
14 July, 2026
13 July, 2026
13 July, 2026
13 July, 2026